Category: લોક કથાઓ
‘તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા… સાંભળ્યું છે કે ગઢડેથી સ્વામી સહજાનંદ મા’રાજ આવે છે અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. સાચી વાત?’ ન્યાતીલાઓ ભટ્ટવદર આવ્યા. ‘હા ભાઇ! દીકરી …
ખેડાનું ખાનપુર ગામ તો ખોબા જેવડું, પણ એનો ધણી જીવો ઠાકોર ભડભાદર માણસ, રોટલે મોટો, સવાર-સાંજ સો-બસો થાળી પડે. રોજ ડેલીએ ડાયરાની જમાવટ. મેમાનુથી આંગણું અરઘી ઊઠે. આંગણામાં હાથણી …
સધ્યાએ વાઘણીઆ ગામના પશ્ચિમાકાશેથી વિદાય લેતાં લેતાં, બહેન નિશાને નિરાંતે વાચવા માટે, વાંચીને વિચારવા માટે, આંખે દેખ્યા અહેવાલ જેવો એક પત્ર હાથોહાથ દીધો: ‘તારે આ પંથકમાં કાઇ પણ જોવાની …
ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાની રાજ્ય સરકારની એક યોજના ‘ખૂશ્બુ ગુજરાતકી’ દ્વારા જૂનાગઢમાં આવેલ પુરાતત્ત્વીય સ્મારકો અશોકનો શિલાલેખ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાવા …
બારીઆ પરગણાના બાડીધાર ગામ માથે અષાઢની વાદળીના મોઢા જેવી અમાસની અધોર રાત ઉતરી ગઇ છે. અંધાર પછેડો ઓઢીને પોઢેલા બાડીધાર માથે શિશિરનો સમીર દોટું દઇ રહ્યો છે. આભના અચળામાં …
જીવણ ગોહિલની પરાક્રમગાથા સાચવીને આજેય શિહોરમાં સુરકા દરવાજો અડિખમ ઉભો છે. સુરકા દરવાજા કોઠાને જીવણજી કોઠા તરીકે લોકો ઓળખે છે ‘બાપુ કાંઇ ખબર પડી ?’ સોનગઢને ચોરે બેઠેલા જીવણજી …
વણકરજ્ઞાતિની અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ઘજા ફરકતી હતી. સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી …
વેણ, વટ અને વચન માટે માથાં આપવાની વિરલ વાતો હજી પણ કાઠિયાવાડના ગોંદરે ગોંદરે હોંકારા દે છે અને એવાં ગામડાં આજે ગૌરવભેર પોતાની ધરતી આ સોગાદને આબરૂ ગણે છે. …
‘પેંડા કેટલા કીધા?’ ‘દસ શેર’ ‘હં!… બીજું?’ ‘પાંચ શેર ઝીણી સેવ.’ ‘આંગણે કાંઇ વરો-બરો આવ્યો છે એલા?’ ‘નાસ્તા માટે જોઇ છ, શેઠ! વરો શાનો?’ ‘ભલે… પણ દસ શેર પેંડા …
બનાસકાંઠાની ધરતી માથે ઘોર અંધારા ઘુંટાઈ ગયા છે. હસબીના મોઢા જેવી મેઘલી રાત મંડાઈ ગઈ છે. માણસને પોતાનું પંડય નો કળાય એવો અંધકાર ભરડો લઈને પડયો છે. ઝમઝમ કરતી …