Category: લોક કથાઓ

મગધની અદ્વિતીય રૂપસુંદરી પાટલીપુત્રની રાજનર્તકી ઃ કોસા

ભારતની સુજલામ્ સુફ્લામ ધરતી પર આઝાદીની ઉષાએ અજવાળાં પાથર્યા એ અરસાની આ વાત છે. એ કાળે દેશમાં ૬૦૦ ઉપરાંત રજવાડાંઓના રાજ અમર તપતાં હતાં. આ રાજવીઓમાં પોતાના રાજ્યમાં રાજકવિ, …

દિલ્હીના કારભારીને પેશ્વાની પનાહ

ચંદ્રનું પ્રતિબિંબ ઝીલતા જલતરંગ જેવી સૌદર્ય વિભાને વેરતી વનિતાના અંતરંગ જેવી સંધ્યા સરી રહી છે. સપ્તરંગી વન્યુષ્ય તાણીને મેઘરાજા ઘડીક પોરો ખાઈ ગયો છે. પાગરાળ કાપાવાળા પહેલી વીશીના કામણગારા …

દ્વારકાના દયાળુ દાનવીર- શેઠ ગોવિંદજી

(દુહા) હાતમ છે એ હિન્દનો સખાવતો શાહ, મીઠો જાણે માળવો, વિશ્વ વદે છે વાહ. શોભાવ્યો સૌરાષ્ટ્રને મેળવ્યું મોટું માન. ગુણવંતા ગોવિંદજી હૈયે નોતું ગુમાન. દ્વારકાના દરબારમાં બેઠેલું વરવાળા ગામ. …

આભના ટેકા

તાજાં ઊગેલા ફૂલના ટચૂકડા દડૂલા જેવા દેવળિયા ગામ પર આવું આવું કરતો હેમંતનો સૂરજ સુરખીઓ લઈને ઊગ્યો… ઊગીને ઊંચો ચડ્યો… રંઘોળી નદીનો રળિયાત ભર્યો આખો કાંઠો, આસો માસના દશેરાનો …

ગોવા ભગત

સિદ્ધચોરાસીના બેસણા સમા ગિરનાર પાસે સામી ન સમાય એટલી, હજારો વરસની આવી કથનીઓનો મોટો અંબાર છે…! દામોદરકુંડના શીતલ પાણીમાં આગમનના આરાધકોનાં ખંખોળિયાં ખવાતાં હોય. બરાબર એવી વેળાએ દામોદરકુંડના કાંઠા …

દીકરીને શિખામણ

સૌ ને બપોરા કરાવીને પાંચાળની ચોડી ભોમકા ઉપર સૂરજ મહારાજ સવારથી બપોર સુધીનો હિસાબ લખવા આકાશને અડીએ અટક્યા હતા…પોતાના છાંયડાને ખોળામાં લઇને, પાંચાળ મલકનાં આછાંપાછાં ઝાડવાં તડકાના પડાળને માથા …

શ્રી આગિયા વીર વૈતાલ

આ વીર, પીર જોગણિયુનું કમઠાણ છે શું ? લોકજીવનમાં વિવિધ પીરો અને ૬૪ જોગણિયુંની પૂજા જાણીતી છે એમ બાવન વીરો પણ જૂના કાળથી પૂજાતા આવ્યા છે. જૈનોમાં પણ માણિભદ્રવીર …

વાગડ ના વિર ક્ષત્રિય રાજપુત વરણેશ્વર પરમાર

#वागड_नु_लोक_साहीत्य गृप પરમાર કુળ ના મુંજાજી પરમાર ઉજ્જૈન માં રાજય કરતા હતા. દિવસ-રાત રૈયત નુ હિત ઈચ્છતા એવા. પ્રજાવત્સલ એવા પરાક્રમી પરમાર મુંજાજી ના પરિવાર માં પહેલી ધર્મપત્ની ની …

શ્રીજી નાં વરદાન – લોકજીવનનાં મોતી

ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડ સાધુ-સંતો, મહાત્માઓ, ઓલિયા પીર-પીરાણાં, શૂરાઓ-સતીઓ અને ભક્તોની ધરતી ગણાય છે. જૂનાકાળથી એમના જીવન સાથે જોડાયેલી કંઈક કિંવદંતીઓ, કથાઓ, દંતકથાઓ, પરચા અને ચમત્કારોની વાતો લોકમુખે સાંભળવા …
error: Content is protected !!