Category: મંદિરનો ઇતિહાસ

શ્રી શીતળા માતાજી મંદિર- કાલાવડનો ઇતિહાસ

આજે કાલાવાડ એ જામનગર જીલ્લા નો સૌથી મોટો તાલુકો છે. જે વર્ષો પુર્વે કાઠી રાજ સંસ્થાન હતુ. દરબાર શ્રી કાળા માંજરીયાને શીતળા માતા ને સ્વપન મા આવી ને કહેલુ …

શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ નો સંપૂર્ણ ઇતિહાસ

કચ્છની ઐતિહાસિક ભૂમિ પર રાપર તાલુકાના રણ કાંઠા પર રવ ગામે પાસે સુંદર પુરાણ પ્રસિદ્ધ રવેચી માતાજીનું મંદિર આવેલું છે. અહીંનું વાતાવરણ ખુશનુમા મનોહર પ્રકૃતીવાળું અને શીતળતા જો યાત્રાળુઓ …

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવ અને જામશ્રી રાવળજી

સેવા ધરમનાં અમરધામ(૧) શંકરને આદિપુરુષ, નાથપંથના આદ્યપ્રવર્તક, પાર્વતીપતી, સ્કંદ-ગણપતિના પિતા, સિધ્ધયોગી, અલખપુરુષ, ભૂતનાથ, ભોળિયાદેવ, અવધૂત દિગંબર, દેવોના દેવ મહાદેવ, એમ વિવિધ સ્વરૂપે આપણા ઋષીમુનીઓ તથા સંતો-ભક્તોએ આરાદ્યા છે. સંગીતના …

આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજીનો ઇતિહાસ

આઈ જીવણીના પિતાનું નામ ધાનોભાઈ નૈયા, આઈનાં માનું નામ બાયાંબાઈ, આઈના માતાના પિતાનું નામ ભાયોભાઈ જામંગ, આઈના પિતાનું મૂળ વતન કચ્છ. કચ્છમાં વારંવાર દુષ્કાળ પડતાં તેઓ પોતાના માલ ઢોર …

વિશ્વ પ્રસિધ્ધ મોઢેરાનું સૂર્યમંદિર

ગુજરાતમાં વિશ્વવિખ્યાત સૂર્યમંદિર મહેસાણા જિલ્લાના બહુચરાજી નજીકના મોઢેરા ગામ માં આવેલું છે. જે સત્યુગમાં મોહરકપુર ગામે જાણીતું હતું ત્યાં પૌરાણિક, વેદકાલીન સૂર્યમંદિર છે. સૂર્યમંદિર એક એવું નામ છે જે સર્વજ્ઞાત …

શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર નો ઇતિહાસ

શકિતપુજા ભારતીય સંસ્કૃતિનું એક મહત્વનું પાસું છે. શકિત એટલે બળ. સમસ્ત લોકો ની શ્રધ્ધાનો આધાર એક યા બીજા સ્વરૂપે રહેલી શકિત પર અવલંબિત હોય છે. ગીરમાં આવેલું આ શ્રી …

શ્રી શક્તિ માતાની પ્રાગટ્ય કથા

પ્રાચીન લોકવાયકા મુજબ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ જ ત્રાસ હતો. રાજા હરપાળદેવ અને શકિત માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવીને તેને વશ કર્યો હતો. રાજા કરણદેવે …

શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા

વરસો પહેલાની આ વાત છે. પાટણ જીલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે. આ ધાયણોજ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું. જેમાં એક દરબારના ઘરે દેવી શક્તી માં જહુએ અવતાર …

શ્રી ચામુંડા માતાજી મંદિર- ઉંચા કોટડાનો ઇતિહાસ

ભાવનગર જીલ્લાના મહુવા તાલુકા માં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા’’ તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિ‌લવાડનાં શક્તિ ર્તીથોમાં …

શ્રી દિપેશ્વરી માતાજી ની પ્રાગટ્ય કથા

અખિલ વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિમાં દેવો-દેવ શક્તિઓની કાર્ય રચના- ફાળે અવર્ણનીય છે બ્રહ્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી સર્જનહાર બન્યા, વિષ્ણુએ જગતનું પાલન પોષણ કર્યું, પાલનહાર કહેવાયા, અને મહેશ યાને શંકર વિશ્વના …
error: Content is protected !!