? ચામુંડરાજ સોલંકી – ? ચામુંડરાજ નાનપણથી જ પોતાના પિતા મુળરાજની જેમ પરાક્રમી હતો. કહેવાય છે કે, તે વારેવારે સિધ્ધપુરના રૂદ્ળમહાલયમાં દર્શન કરવા જતો અને ત્યાં થતી મહાભારતની કથાઓ …
? સોલંકીશિરોમણી – ? આટકોટના યુધ્ધમાં મુળરાજે જામ લાખા ફુલાણીનો અને ગ્રહરિપુનો વધ કર્યો એ સાથે મુળરાજની સત્તા મધ્યભારતમાં સર્વોપરી થઇ પડી. ચાવડાવંશનો અસ્ત થવાથી ગુજરાત પર ઘણા રાજવીઓ …
? લાખો ફુલાણી – ? બાળક મુળરાજ અને લીલાદેવીને અણહિલપુરમાં મુકી અને બીજ અને રાજ દ્વારિકાની યાત્રાએ જવા રવાના થાય છે. ચાલતા ચાલતા બંને આટકોટના પાદરમાં આવી પહોંચે છે. …
અમદાવાદનો સમાવેશ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થવાથી દેશભરમાં અમદાવાદને લીધે ગુજરાતનું ગૌરવ વધ્યું છે એમાં કોઇ શંકાને સ્થાન નથી પણ એ વાત પણ એટલી જ મહત્વની છે કે,અમદાવાદને આ …
? વનરાજના અનુગામીઓ – ? વનરાજ અણહિલવાડને બેશક નોંધપાત્ર સામ્રાજ્ય બનાવીને મૃત્યુ પામ્યો. એણે વસાવેલ રાજ્યના સીમાડાઓ આજના ગુજરાતના લગભગ દરેક ખુણા સુધી વિસ્તરેલા હતાં. ઉત્તર ગુજરાત પર એની …
? રણઘેલો જયશિખરી – આ બાજુ વલ્લભીમાં મૈત્રકવંંશનો સુર્યાસ્ત થવાને ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે કાઠિયાવાડની ઉત્તરે અને કચ્છના રણને પૂર્વકાંઠે આવેલા વાગડ પંથકમાં પંચાસર નામે એક નાનકડું રજવાડું …
? વલ્લભી વેરણ થઇ – ગુપ્તયુગનું શાસન નબળું પડતા તેના ગુજરાતના સુબા ભટ્ટાર્કે ગુપ્તોનું આધિપત્ય ફગાવી ૪૭૫માં પોતાને ગુજરાતનો સર્વસત્તાધીશ જાહેર કર્યો.અને આજના ભાવનગરના વળાં પાસે આવેલ વલ્લભીપુરમાં પોતાની …