તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત અને કવિ હતાં. એ તત્કાલીન ભારતમાં ચાલી રહેલાં ભક્તિ આંદોલનનાં એક પ્રમુખ સ્તંભ હતાં. એમને તુકોબા પણ કહેવામાં આવે છે. તુકારામ સૌથી વધારે સંત …
મહાત્મા ગુરૂ રોહિદાસનો જન્મ ઈ.સ. ૧૩૭૬મા મહાસુદ પુનમ (માઘી પુનમ)ના દિવસે કાશીનગરની બાજુમાં આવેલ માંડૂર નામના ગામમાં થયો હતો. માતાનું નામ કરમાબાઈ અને પિતાનું નામ રધુ હતું. વંશપરંપરાગત ભક્તિના …
વિક્રમ સંવત ૧૩૧૧ માં સિંધના બાંભળીયા સમા નામના રાજવીએ જે સંતનુ મસ્તક કાપી મૃત્યુ દંડની સજા કરેલ અને તેમના ધડે પોતાનું મસ્તક હાથમાં લઈ કચ્છ અને વિશ્વ ની આગમવાણી …