Tag: જીવન ગાથા

સુપ્રસિદ્ધ વાર્તાકારઃ શ્રી કાનજી ભુટા બારોટ

સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી કાનજીભુટા બારોટ મૂળ બગસરા પાસેના ટીંબલા ગામના વતની, કાઠી તેમજ મેરના વહીવંચા બારોટ, (જન્મ આશરે વિ.સં. ૧૯૭૬ની આસપાસ) નાનપણમાં તો ઘણા સંઘર્ષો વેઠવા પડ્યા. સાત વરસની …

સ્વામી વિવેકાનંદ

ભારતમાં યુવાશક્તિ, નવચેતના, ભારતીય સંસ્કૃતિમાં નવપ્રાણ સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી, તેમના જન્મના દોઢસો વર્ષ બાદ અને મૃત્યુના આશરે એક શતક બાદ આજે પણ ભારતીય યુવાનના પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. …

મહારાજા કૃષ્ણકુમારસિંહજીના જીવનના પ્રસંગો

ભારતની ધરતી માથે આઝાદીના અજવાળા ઊતર્યાં ઈ મોર્ય સૌરાષ્ટ્રમાં થઈ ગયેલાં જાણીતા રાજકૂળોમાંનું એક મહત્ત્વનું ગોહિલ રાજકૂળ છે. ઇતિહાસના જર્જરિત પાનાં બોલે છે કે સેજકજી ગોહિલે ૧૨મી ૧૩મી સદીમાં …

નેતાજી સુભાષચંદ્ર બોઝ

૨૩ જાન્યુઆરી -૧૮ ઓગષ્ટ ૧૯૪૫ ક્રાંતિકારીઓ ભારતમાં ખુબજ થયાં છે. છેક ઇસવીસન ૧૮૫૭નાં બળવાથીતે ભારતને આઝાદી મળી ત્યાં સુધી એટલેકે ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ સુધીમાં અગણિત લોકોએ પોતાનાં બલિદાન આપ્યાં …

કવિ હૃદય રાજવી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ (કલાપી)

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની આંસુ મહીંયે આંખથી યાદી ઝરે છે આપની * * * હીનાના રંગથી પ્હાની સનમની રંગતો’તો હું ઝૂકીને બાલમાં તેના ગુલોને …
error: Content is protected !!