Tag: જયંતિભાઈ આહીર

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 3

ભરૂચના કુંવર અને નવઘણ વચ્ચે લાગેલી હોડમાં નવઘણની જીત થતા ભરૂચમાં ચારેબાજુ હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળતો. ભરૂચ વાસીઓનો ઉત્સાહ જોઈ રાજા પદ્મનાભે રાજકુમારે આપેલ વચન નીભાવતા કુંવરીના લગ્નની …

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર… ભાગ- 2

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 1 વાંજારાણીએ વાલબાઈ વડારણને જરૂરી ભલામણ કરી ભોંયરાના ગુપ્ત માર્ગે ઉપરકોટ બહાર મોકલી ભોંયરું બંધ કરી લોકો સાથે લપાતી છુપાતી ઉપરકોટ બહાર નીકળી …

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 1

ઇ.સ. 1003માં રા’ કવાટનું મૃત્યુ થતા તેનો પુત્ર રા’ દિયાસ સોરઠની ગાદીએ બેઠો હતો. રા’ દિયાસ નિતીવાન, દાનેશ્વરી અને મહાપરાક્રમી હતો. રા’ દિયાસે આબુના પરમાર રાજાની કુંવરી સોમલદે સાથે …

સાચો સંન્યાસી કોને કહેવાય ? વાંચો આ સત્યઘટના 

સૌરાષ્ટ્રના જેતપુર પાસે પીઠડીયા ગામમાં બ્રહ્યનિષ્ઠ સંતશ્રી નિત્યાનંદજીની સમાધિ આવેલી છે. એક વખત સ્વામી પ્રકાશાનંદજી પીઠડીયા તેમને મળવા આવ્યા. બે સંતોના મિલનથી પીઠડીયાની ધર્મપ્રેમી જનતા ખૂબ રાજી થઇ. પીઠડીયા …
error: Content is protected !!