પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન વેદવ્યાસે ભાગવત્માં કરેલી આગાહીઓ આજે સાચી પડે છે !
૧. કળિયુગ પૂરો થવા આવતાં ગુરુની ગાદી પચાવી પાડવા માટે શિષ્યો કુકર્મ કરતાં ખચકાશે નહિ. ગુરુ-શિષ્ય પરસ્પર દુશ્મન બનશે. ૨. નોકર શેઠનો અને પુત્ર પિતાનો ઘાત કરશે. આપણે આવા …