Tag: ધાર્મિક સ્થળો

નૈમિષારણ્ય – ભારતનું મહાતીર્થ

નૈમિષારણ્ય પુરાણકાળથી જ પ્રસિધ્ધ એવું ઉત્તર પ્રદેશના સીતાપુર જીલ્લામાં ગોમતી નદીના જમણા ઘાટ પર સ્થિત એક અરણ્ય અર્થાત્ જંગલ છે. એક એવું વન કે જ્યાં ૮૮,૦૦૦ મુનિઓએ તપશ્વર્યા કરી …

ગરવો ગઢ ગીરનાર

ગીરી તળેટી ને કુંડ દામોદર ત્યાં મહેતાજી ન્હાવા જાય —- નરસિંહ મહેતા આ પંક્તિમાં ગીરનારની તળેટીનું અદભૂત વર્ણન કરવામાં આવ્યું છે. ગુજરાતને ભારતમાં લાંબામાં લાંબો દરિયા કિનારો તો મળ્યો …

દત્ત ઉપાસક રંગ અવધૂતજી અને પવિત્ર સ્થળ નારેશ્વર  

નારેશ્વર મારું વૃંદાવન … રમતા અવધૂત તે મુજ ચિતવન … નારેશ્વર શાંતિનો મહાસાગર છલકે, બ્રહ્માનંદે મુખડું મલકે, રંગ અગોચર દત્ત નીરખતા, અવધૂતાનું થાતું ચિંતન … રમતા મયુર ભુજંગે વેર …
error: Content is protected !!