Tag: સંતો

સંત જ્ઞાનેશ્વર

જન્મ- ઇસવીસન ૧૨૭૫ મહારાષ્ટ્ર મૃત્યુ- ઇસવીસન ૧૨૯૬ પિતા-  વિઠ્ઠલ પંત માતા- રુક્મિણી બાઈ ગુરુ- નિવૃત્તિનાથ મુખ્ય રચનાઓ- જ્ઞાનેશ્વરી ,અમૃતાનુભવ ભાષા- મરાઠી જાણકારી- જ્ઞાનેશ્વરે ભગવદગીતા ઉપર મરાઠી ભાષામાં એક જ્ઞાનેશ્વરી નામનું  …

સંત તુકારામ  

તુકારામ મહારાષ્ટ્રના એક મહાન સંત અને કવિ હતાં. એ તત્કાલીન ભારતમાં ચાલી રહેલાં ભક્તિ આંદોલનનાં એક પ્રમુખ સ્તંભ હતાં.  એમને તુકોબા પણ કહેવામાં આવે છે. તુકારામ સૌથી વધારે સંત …

મહાન સંત કબીર 

સંત કબીર એક મહાન સંત કવિ હતા. તેમના સાહિત્ય નો પ્રભાવ હિંદુ અને મુસ્લિમ ધર્મ માં તથા સુફી પંથ માં જોવા મળે છે. કબીર પોતાના સરળ, સાર ગર્ભિત અને …

મહર્ષિ દયાનંદ સરસ્વતી

મૂળ નામ  –  મૂળશંકર તિવારી જન્મ ભૂમિ – ટંકારા , મોરબી, ગુજરાત માતા-પિતા  – અમૃતબાઈ – અંબાશંકર તિવારી ગુરુ  – સ્વામી વીરજાનંદ મુખ્ય રચનાઓ –  સત્યાર્થ પ્રકાશ , આર્યોદેશ્યરત્નમાલા, ગોકઋણનિધિ, …

સંત શિરોમણી – ગુરૂ રોહિદાસ

મહાત્મા ગુરૂ રોહિદાસનો જન્મ ઈ.સ. ૧૩૭૬મા મહાસુદ પુનમ (માઘી પુનમ)ના દિવસે કાશીનગરની બાજુમાં આવેલ માંડૂર નામના ગામમાં થયો હતો. માતાનું નામ કરમાબાઈ અને પિતાનું નામ રધુ હતું. વંશપરંપરાગત ભક્તિના …

સંત સૂરદાસ

સંત સુરદાસ ના નામથી તો કોઈક જ અજાણ હશે. તેમના અનેક પદો આજે પણ ગવાય છે. તેમનો સમય (૧૪૭૯ થી ૧૫૬૩)નો ગણાયો છે. તેમનો જન્મ ગરીબ બ્રામણ કુટુંબમાં થયો …

સંત શ્રી મેકરણ દાદા-જીનામ

સંત મેકરણ દાદા-જીનામ આહિર શિષ્યા અન્નપુર્ણા લીરલ માં-જીનામ ૧૭મી સદી સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે ! કચ્છ સૌરાષ્ટ્ર ના કાવડિયા સંતવર્ય મેકરણ દાદા ! ।। જીયો ત ઝેર ન …

અગીયાર મરજીવા શિષ્યો સાથે મેકરણદાદાની જીવતા સમાધી

મેકરણદાદાએ ધ્રંગ ગામમાં વિક્રમ સંવત ૧૭૮૬ આસો વદ-૧૪ (કાળી ચૌદશ) શનીવારના રોજ માતાજી લીરબાઇ આહિર, ગિરનારી મહાત્મા સ્વામી મયાગીરીજી, ધ્રંગના ટીલાટ ખેંગારજીના માતૃશ્રી પ્રેમાબા, લોડાઇનાં આહિર વીઘો, લોડાઇના સુથાર …

પૂજય શ્રી મામૈદેવ

વિક્રમ સંવત ૧૩૧૧ માં સિંધના બાંભળીયા સમા નામના રાજવીએ જે સંતનુ મસ્તક કાપી મૃત્યુ દંડની સજા કરેલ અને તેમના ધડે પોતાનું મસ્તક હાથમાં લઈ કચ્છ અને વિશ્વ ની આગમવાણી …
error: Content is protected !!