Tag: શિવ મંદિર

શ્રી નિષ્કલંક મહાદેવ — કોળિયાક બીચ (ભાવનગર)

“સાગર કિનારે દિલ યે પુકારે ” અરે પુકારે શું કામ કે અહીંયા કોઈ નથી એમ શું કામ કહેવાનું વળી અહીં જ તો બિરાજમાન છે કલ્યાણકારી દેવાધિદેવ મહાદેવ !!! ભારતમાં …

શ્રી તુંગનાથ મહાદેવ મંદિર — ચોપટા (ઉત્તરાખંડ)

દુનિયામાં કંઇજોવાં જેવું હોય તો તે હિમાલય છે. હિમાલયમાં ઘણાં બરફના શિખરો છે જેમાંનાં બહુજ ઓછાં ભારતમાં સ્થિત છે. વધારે એ નેપાળ અને તિબેટમાં આવેલાં છે. નેપાળ યાત્રા મેં …

ચમત્કારિક “તૂટી ઝરણા” શિવમંદિર – ઝારખંડ

ભારત એ ચમત્કાર અને માન્યતાઓનો દેશ છે. મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં. એનું રહસ્ય એ આજ …

શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ

હિન્દુ ધર્મની પાટનગરી હોય તેવી આ વારાણસી નગરી… અને અહીં સ્થિત છે કાશી વિશ્વનાથ મહાદેવનું જ્યોતિર્લિંગ…! તેના સુવર્ણ મંડિત શીખરનું ઐશ્વર્ય અને કલાત્મક સ્થાપત્ય અન્ય મંદિર કરતાં વિશેષ છે, …

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ

રામેશ્વરમ્‌ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે. સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્‌. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે …

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

હિમાલયે તું કેદારમ્‌ સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, ‘આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું, મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના …

શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવ- તરણેતરનો ઈતિહાસ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દરેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર …

શ્રી સ્તંભેશ્વર મહાદેવનો પ્રાચીન ઇતિહાસ

ભગવાન શિવ ભર્તા, કર્તા અને હર્તાના રૂપમાં પૂજાય છે. ભારતીય સંસ્કૃતિમાં તેત્રીસ કોટી દેવોમાં સૌથી વધુ આરાધ્ય દેવોના દેવ મહાદેવ. ભગવાન શંકર માટે એમ કહેવાય છે કે ક્યાંક તેઓ …

શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર – ગુજરાત

पर्ल्यां वैद्यनाधञ्च ढाकिन्यां भीम शङ्करम् । सेतुबन्धेतु रामेशं नागेशं दारुकावने ॥ ગુજરાત એ ખરેખર એક ધાર્મિક રાજ્ય છે. ઘણી શક્તિ પીઠો અને ઘણાં સ્થાનકો અને બે જયોતિર્લિંગો આવેલાં છે. …

ભોજેશ્વર શિવ મંદિર – દુનિયાનું સૌથી મોટું એક જ પથ્થરમાંથી બનેલું શિવલિંગ  

ભોજપુર મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી ૩૨ કિલોમીટર દૂર સ્થિત છે.. ભોજપુરને સાંકળતી પહાડી પર એક વિશાળ અધૂરું શિવમંદિર છે !!! આ ભોજપુર શિવ મંદિર અથવા ભોજેશ્વર મંદિરનાં નામે પ્રસિદ્ધ …
error: Content is protected !!