Tag: શિવ મંદિર

મધ્યગિરનું તીર્થસ્થળ બાણેજ અને બાણગંગેશ્વર મહાદેવ

પ્રકૃતિને સોળે કળાએ ખીલીને નાચી ઊઠવાનું મન થયું અને એણે બાણેજથી તુલસીશ્યામના પટ્ટામાં જન્મ લીઘો. સૌરાષ્ટ્રમાં ગિરની પ્રાકૃતિક ગિરિમાળાઓની વચ્ચે-બરાબર મઘ્ય ગિરમાં જાણીતું યાત્રા ઘામ બાણેજ આવ્યું છે. સૌરાષ્ટ્રનો …

મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ધરાવતું મંદિર મુરુડેશ્વર

ભારતમાં મહાદેવની સૌથી વિશાળ પ્રતિમા ક્યાં આવેલી છે? તમે જાણો છો ? એ છે કર્ણાટક રાજ્યમાં આવેલું મુરુડેશ્વર મંદિર. નેપાળમાં આવેલ કૈલાશનાથ મહાદેવની મૂર્તિ દુનિયામાં શિવજીની શૌથી ઊંચી પ્રતિમા …

બૃહદેશ્વર મંદિર – તાંજોર  

બ્રૂહદેશ્વર અથવા બ્રુહદીશ્વર મંદિર વિશ્વનાં પ્રમુખ ગ્રેનાઈટ મંદિરોમાંનું એક છે. આ મંદિર તામિલનાડુનાં તાંજોર જીલ્લામાં સ્થિત પ્રસિદ્ધ હિંદુ મંદિર છે. તામિલ ભાષામાં એને બ્રુહદીશ્વરનાં નામે સંબોધિત કરવામાં આવે છે. …

સોમનાથ જ્યોતિર્લીંગ અને સોમનાથ (પ્રભાસ પાટણ)   

સૌરાષ્ટ્રદેશે વિશદે‌உતિરમ્યે જ્યોતિર્મયં ચંદ્રકળાવતંસમ | ભક્તપ્રદાનાય કૃપાવતીર્ણં તં સોમનાથં શરણં પ્રપદ્યે || 1 || ગુજરાતની ધર્મપરાયણતા યુગો યુગોથી ચાલી આવી છે. ભગવાન શ્રીકૃષ્ણ એટલે જ ગુજરાતમાં આવી વસ્યાં હતાં …

શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ – વડનગર

પ્રધાનમંત્રીએ વડનગરમાં હાટકેશ્વર મહાદેવ ખાતે “જય હાટકેશ”ના નારા ગુંજાવેલા એ વાત તો અત્યારે જુની થઇ ગઇ પરંતુ નાગરો માટે હાટકેશ્વર મહાદેવ ક્યારેય ભુલાવાના નથી. હાટકેશ્વર મહાદેવ અર્થાત્ ભગવાન શિવનું …

✽ ભગવાન એકલિંગજી ✽

હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ “જય એકલિંગ !”ના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે. માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના …

શ્રી ઘેલા સોમનાથની સ્થાપનાનો અદભુત ઇતિહાસ

સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભુમિ. પાંચાળનું એક સુંદર તીર્થધામ એટલે ધેલા સોમનાથ. જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પડખે કુદરતી સૌંદર્ય ધરાવતું આ સ્થાનક આવેલું …
error: Content is protected !!