Tag: લોકવાર્તા

યોગરાજ અજપાળ

અરવલ્લીની ડુંગરગાળીઓમાં રાજસ્થાનમાં જ્યાં પવિત્ર પુષ્કરતીર્થ આવેલું છે, ત્યાં થોડી સદી પૂર્વે એક રાજપૂત કિશોર બકરાં ચારતો હતો. મૂછનો દોરો હજી ફૂટી રહ્યો હતો. પ્રચંડ દેહકાઠી, વિશાળ ભાલ અને …

પ્રજાના પાલક

‘પટ્ટણીજી!’ આપણા ગામડાના ખેડૂતોને મળવું હોય તો કઇ રીતે મળાય? ખાસ મુલાકાત ગોઠવીએ તો અંતર ખોલે નહીં. મારે તો કોઇ ખેડૂતનું અંતર ખોલાવવું છે! બહુ જ શક્ય વાત છે …

રાજા અને વૈદ્યરાજ

જામનગરના બૌદ્ધિકો અને નગરશ્રેષ્ઠીઓ પણ એક વાતે અચંબાતા હતા કે ઝંડુ ભટ્ટ રાજવૈદ્ય એટલે કે રાજ પરિવારના જ વૈદ્ય છે. પગારદાર છે અને પગારદાર લેખે જામને એકને વફાદાર રહેવું …

વીરડાનાં વરદાન

‘તમે સમાચાર મોકલ્યા એટલે આવ્યા… સાંભળ્યું છે કે ગઢડેથી સ્વામી સહજાનંદ મા’રાજ આવે છે અને તમે દીકરીબાનાં લગન લખી દેવાનાં છો. સાચી વાત?’ ન્યાતીલાઓ ભટ્ટવદર આવ્યા. ‘હા ભાઇ! દીકરી …

જીવા ઠાકોર અને ગરબડદાસ પટેલે અંગ્રેજો સામે બાથ ભીડી

ખેડાનું ખાનપુર ગામ તો ખોબા જેવડું, પણ એનો ધણી જીવો ઠાકોર ભડભાદર માણસ, રોટલે મોટો, સવાર-સાંજ સો-બસો થાળી પડે. રોજ ડેલીએ ડાયરાની જમાવટ. મેમાનુથી આંગણું અરઘી ઊઠે. આંગણામાં હાથણી …

નામની હદમાં- વાઘણીઆના રાજવી અમરાવાળા બાપુએ પાડોશી રાજના ગામને બચાવવા માટે ધીંગાણું કર્યું

સધ્યાએ વાઘણીઆ ગામના પશ્ચિમાકાશેથી વિદાય લેતાં લેતાં, બહેન નિશાને નિરાંતે વાચવા માટે, વાંચીને વિચારવા માટે, આંખે દેખ્યા અહેવાલ જેવો એક પત્ર હાથોહાથ દીધો: ‘તારે આ પંથકમાં કાઇ પણ જોવાની …

કાઠિયાવાડના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો ને કોડિયો કોણ હતા?

ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાની રાજ્ય સરકારની એક યોજના ‘ખૂશ્બુ ગુજરાતકી’ દ્વારા જૂનાગઢમાં આવેલ પુરાતત્ત્વીય સ્મારકો અશોકનો શિલાલેખ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાવા …

ગામ લૂંટનારા તેર બહારવટિયાઓને રાજા રણજીતસિંહે પકડી લીધા

બારીઆ પરગણાના બાડીધાર ગામ માથે અષાઢની વાદળીના મોઢા જેવી અમાસની અધોર રાત ઉતરી ગઇ છે. અંધાર પછેડો ઓઢીને પોઢેલા બાડીધાર માથે શિશિરનો સમીર દોટું દઇ રહ્યો છે. આભના અચળામાં …

શિહોરને સાચવવા જીવણજી ગોહિલે જંગ ખેલ્યો!

જીવણ ગોહિલની પરાક્રમગાથા સાચવીને આજેય શિહોરમાં સુરકા દરવાજો અડિખમ ઉભો છે. સુરકા દરવાજા કોઠાને જીવણજી કોઠા તરીકે લોકો ઓળખે છે ‘બાપુ કાંઇ ખબર પડી ?’ સોનગઢને ચોરે બેઠેલા જીવણજી …

જસમા ઓડણ અને વીર મેઘમાયો

વણકરજ્ઞાતિની અસ્મિતાનુ શિરમોર પ્રતિક ૩૨ લક્ષણા મહાવીર મેઘમાયાની યશોગાથા સમય ઇ.સ. ૧૧૩૮. ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ઘજા ફરકતી હતી. સોલંકી વંશના છઠ્ઠા ગાદીવારસ તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી પાટણમાંથી …
error: Content is protected !!