ભીમોરાની લડાઈ -સૌરાષ્ટ્રની રસધાર

“કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસૂર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું ! તમને જસદણના બા‘રવટિયાને હું શી રીતે સંઘરું ?” “આપા નાજા ખાચર ! મેં બા‘રવટું ખેડ્યું …

બોળો – સૌરાષ્ટ્રની રસધાર

વૈશાખ મહિનાને બળબળતે બપોરે, ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસ્વાર એક વાડીએ આવીને ઊતરી પડ્યો. પોતે ને ઘોડો બેય પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાને થડે બાંધીને અસવારે હથિયાર …

રાણજી ગોહિલ – સૌરાષ્ટ્રની રસધાર

ઊંચી ભેખડો ઉપર ઊંચો ઊંચો કોટ ઊભો છે, અને એને ડાબે-જમણે પડખે બે નદીઓ ચાલી જાય છે. કિલ્લાને વીંટી વળીને તરત જ્યાં બેય નદીઓ ભેળી થાય છે ત્યાં પહોળો …

ગુજરાતની નૌકાવિધા અને વહાણવટાની રસપ્રદ વાતો

સુરતી જમણ જેટલું જાણીતું એટલાં ત્યાંના ૩ લીટીનાં ખાંયણાં પણ જાણીતાં છે. કહેવાતાં મોટા ખોરડાની દીકરીની વ્યથા કથા રજૂ થઈ છે એવું એક હૃદયસ્પર્શી ખાયણું ઃ ‘મારા બાપે વહાણે …

સેજકજી -સૌરાષ્ટ્રની રસધાર

તળ ઊંડાં જળ છીછરાં, કામન લંબે કેશ, નર પટાધર નીપજે, આયો મરધર દેશ. ઊંડાણે ગયેલાં છીછરાં પાણીવાળા જ્યાં કૂવા છે, જ્યાં લાંબા કેશવાળી રૂડી કામિનીઓ પાકે છે, અને જ્યાં …

વરુણ દેવ અને સાગરપૂજનની પ્રાચીન પરંપરા

વર્ષાૠતુમાં આકાશમાંથી અનરાધાર વરસતું જળ જ જગતના જીવમાત્રને જીવાડે છે. આ જળના દેવતા વરુણ ગણાય છે. વરુણના અનેક અર્થો પ્રાચીન સાહિત્યમાંથી સાંપડે છે. વરુણ એટલે અથર્વવેદનો એક ૠષિ, રાત્રીનો …

ભેંસોનાં દૂધ! – સૌરાષ્ટ્રની રસધાર

ડુંગરા અને વનરાઇ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ …

આહીરની ઉદારતા – સૌરાષ્ટ્રની રસધાર

“આમ તો જુવો, આયર!” “કાં? શું છે?” “આ જોડી તો જુવો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઇ. અરે, એની એકબીજાની માયા તો નરખો! મૂવું, મને તો આસુંડા આવી જાય …

નગારા નો ઇતિહાસ

ઝવેરચંદ મેઘાણીની ‘મનસાગરો’ નામની લોકવારતામાં યુદ્ધની તૈયારીનું વર્ણન મળે છે ઃ ‘મનસાગરે રાજાને જાણ કરી. રાજાએ તો હાકલ કરી કે ‘હાં થાય નગારે ઘાવ! રથ, રેંકડા, ડેરા, તંબૂ, દૂઠ, …

મૂળુ મેર – સૌરાષ્ટ્રની રસધાર

ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી” (ભય ટાળનાર) પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર …
error: Content is protected !!