વળતા દિવસે પ્રાત:કાળમાં જ દેવીદાસજી મહારાજે પ્રાત:કિયાઓથી પરવારી જઇને આશ્રમની સ્વચ્છતા કરી લીધી. ત્યારપછી ગાડા મારગથી આશ્રમ સુધીની જમીન ઉપરથી નકામા છોડવાઓ, ઘાસ, કાંકરી આદિ કાઢી નાખીને નાનકડી, સ્વચ્છ …
‘દત્તાત્રય મહારાજના ધૂણા’ નું સ્થાનક ગિરનાર પર્વતનાં ઉત્તુંગ શિખરોની બરાબર સામે પૂર્વ દિશામાં ઘનઘોર અરણ્યની વચ્ચે આવેલું હતું. સ્થાનક અતિ પુરાણું હતું. પવિત્ર પણ એટલું જ હતું. પ્રચલિત અનુશ્રુતિઓ …
એક પછી એક દિવસો વીતી રહ્યા હતા. દેવા ભગતનું સેવા ભક્તિનું પુનિત કાર્ય યથાવત ચાલી રહ્યું હતું. ચોમાસાની ઋતુમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયો. સર્વત્ર લીલાલહેર વરતાઈ રહ્યાં. ભૂખ્યા ક્ષુધાર્થીઓની …
ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર એ સંતો, ભક્તો, સતી અને શુરાઓની ભુમિ રહી છે. રામાનંદ વૈષ્ણવ સંપ્રદાયમાં બેતીયા પરીવારની વિરક્ત ફક્કડ સાધુ પરંપરામાં એક મહાસિધ્ધ મહાત્મા શ્રી ૧૦૦૮ શ્રી ગોવિંદદાસજી મહારાજ થયાં. …
સંવત ૨૦૬૦ કારતક વદ-૩, તા.૧૨/૧૧/૨૦૦૩ ને બુધવારનાં રોજ શ્રી રામલખનદાસજીબાપુની પાવન પરંપરામાં શ્રી રામટેકરી (જુનાગઢ) ની ગાદીએ દાણીધાર જગ્યાને તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ કરનાર પુજ્ય સંતશ્રી ઉપવાસીબાપુને મહંત તરીકે સ્વીકારી …
પુંજાઆપા દેવીદાસબાપુના વિવાહ માટે સાંજણમાં અને રતનમાં ને વાત કરે છે કહે કે હવે આપણા દીકરાઓ યુવાન થઈ ગયા છે તેથી તેના વિવાહની તૈયારી કરવી જોઈએ. દેવીદાસબાપુના વિવાહ હિરબાઈમાં …
સત ધરમને ભાળવા, દુઃખીયાની લેવા સાર; દીનબંધુ દેવીદાસજી, અવનિ ધર્યો અવતાર. મુંજીયાસર ગામમાં પુંજાઆપા એક પરમ ભક્ત છાપ ધરાવતા હતા. પુંજાઆપા માતાજી મનસાગરી મોમાઇ ના ભુવા હતા. ગામમાં નેસડામાં …
ગુજરાતમાં આવેલો વઢિયાર પ્રદેશ. હાલમાં બનાસકાંઠા જીલ્લાના ડિસા તાલુકાનું પેપળી ગામ (જે હાલમાં પેપળુ ગામ) ઠાકર મહારાજનું ગામ કહેવાય છે. જ્યાં નકળંગ ધામ આવેલું છે પેપળી ગામ રબારીઓના નેસડાનું …
મોટા મુંજીયાસર, કાઠિયાવાડમાં આવેલું એક નાનકડું ગામ. આજથી પહેલા ગીરનું નાકુ કહેવાતું. કાઠિયાવાડી યાદ કરતા જ આપણને કાઠિયાવાડની પવિત્ર ભૂમી પર અવતરીત જતી, સતીઓ, શુરવીરો અને સંતો યાદ આવે. …
આઈશ્રી વરવડી નો જન્મ ચંખડાજી ગોખરૂ (નરા શાખની પેટાશાખા) ના ઘેર ખોડાસર (તા. ભચાઉ-કચ્છ) ગામમાં થયેલો. આ વાતની પ્રતિતી કરાવતો ખોડાસરના ઉતરાદી તરફ આઈનો ઉગમણા બારનો ઓરડો છે, જ્યાં …