Category: સંત દેવીદાસ

માંડણપીરબાપુની અડસઠ તીરથની યાત્રા, શત્રુંજય પર્વત પર ઇગારશાસાંઇની સમાધિ તથા કરમણપીરને પરબે જવાનો આદેશ

આ કલીકાળમાં અધર્મનો પ્રભાવ વધવાથી માનવીઓ કેટલા નિ:સહાય હતા તેના પ્રમાણ વખતોવખત મળી રહ્યા છે.જે માણસ સુખ-દુઃખમાં એકબીજાને સાથ-સહકાર આપતા,જે એકબીજાના માન-સન્માનની જાળવણી કરતા એ જ માણસો આ કળીયુગના …

🌹 સત્ માંડણપીર બાપુ 🌹

સત દેવીદાસબાપુના પરબ ગયા પછી મુંજીયાસરની જૂની જગ્યા, પ્રાચિન કાળેશ્વર મહાદેવ તથા મોમાઇ માતાજીના મઢની જવાબદારી અન્ય બે ભાઇઓ માંડણપીરબાપુ અને રૂડાપીરબાપુ પર આવી ગઇ છે. જુની જગ્યાની મુખ્ય …

માનવ સેવા એજ પ્રભુ સેવા: સત્ દેવીદાસ બાપુનું સ્થાનક પરબ વાવડી રકતપિતિયાઓનું આશ્રય સ્થાનઃ

આઝાર વૃદ્ધાસહિત મહારાજ રાત્રિના પ્રથમ પ્રહરની શરૂઆતમાં જ સ્થાનકે પોંહચી ગયા. મૂડિયાઓ હજી જાગતા હતા. છેવાડે આવેલી એક કુટિરમાં મહારાજે વૃદ્ધાને એક ઘાસની પથારીમાં સૂવડાવી દૂધ પીવડાવ્યું, શાંતિ થવાથી …

પરબના સ્થાનકમાં સત્ દેવીદાસબાપુ દ્રારા રકતપિતયાઓની સેવા તથા સ્થાનકમાં આશરો

ધીમે ધીમે દેવીદાસજી મહારાજની કિર્તિ ફેલાતી જતી હતી. ગામડાંઓના માણસો તેમજ સાધુ-સંતોની આવન જાવન શરૂ થઈ ગઈ હતી. થોડાક અભ્યાગતો અને રકતપિતીઆએ તો કાયમી ધામા પણ નાખી દીધા હતા, …

સાદુળપીર પ્રત્યે સત્ દેવીદાસ બાપુનો અપાર સ્નેહ

સુર્યાસ્ત થવાને હજી સારી વાર હતી, ગોવાળો હાથોહાથ સ્થાનકમાં વેરાયેલા કચરાને વાળવા લાગ્યા હતા. મહારાજ પ્રત્યે તેઓને ભારે શ્રાદ્ધ પગટી હતી. સ્થાનકની નજીક એક બળદગાડી આવીને ઊભી રહી હતી, …

સત દેવીદાસબાપુ અને સાર્દુળ ખુમાણની જુગજૂની ઓળખાણ

વળતા દિવસે પ્રાત:કાળમાં જ દેવીદાસજી મહારાજે પ્રાત:કિયાઓથી પરવારી જઇને આશ્રમની સ્વચ્છતા કરી લીધી. ત્યારપછી ગાડા મારગથી આશ્રમ સુધીની જમીન ઉપરથી નકામા છોડવાઓ, ઘાસ, કાંકરી આદિ કાઢી નાખીને નાનકડી, સ્વચ્છ …

સત્ દેવીદાસે સ્થાનક ચેતવ્યુ

‘દત્તાત્રય મહારાજના ધૂણા’ નું સ્થાનક ગિરનાર પર્વતનાં ઉત્તુંગ શિખરોની બરાબર સામે પૂર્વ દિશામાં ઘનઘોર અરણ્યની વચ્ચે આવેલું હતું. સ્થાનક અતિ પુરાણું હતું. પવિત્ર પણ એટલું જ હતું. પ્રચલિત અનુશ્રુતિઓ …

સત્ દેવીદાસજીની સાધુ જીવનની દીક્ષા

એક પછી એક દિવસો વીતી રહ્યા હતા. દેવા ભગતનું સેવા ભક્તિનું પુનિત કાર્ય યથાવત ચાલી રહ્યું હતું. ચોમાસાની ઋતુમાં વરસાદ પૂરતા પ્રમાણમાં થયો. સર્વત્ર લીલાલહેર વરતાઈ રહ્યાં. ભૂખ્યા ક્ષુધાર્થીઓની …

સત્ દેવીદાસબાપુ અને હિરબાઇમાના વિવાહ અને હિરબાઇમાની સમાધી

પુંજાઆપા દેવીદાસબાપુના વિવાહ માટે સાંજણમાં અને રતનમાં ને વાત કરે છે કહે કે હવે આપણા દીકરાઓ યુવાન થઈ ગયા છે તેથી તેના વિવાહની તૈયારી કરવી જોઈએ. દેવીદાસબાપુના વિવાહ હિરબાઈમાં …

દેવંગી સત્ દેવીદાસનો જન્મ

સત ધરમને ભાળવા, દુઃખીયાની લેવા સાર; દીનબંધુ દેવીદાસજી, અવનિ ધર્યો અવતાર. મુંજીયાસર ગામમાં પુંજાઆપા એક પરમ ભક્ત છાપ ધરાવતા હતા. પુંજાઆપા માતાજી મનસાગરી મોમાઇ ના ભુવા હતા. ગામમાં નેસડામાં …
error: Content is protected !!