Tag: સ્ટોરી

જન્માષ્ટમીના પવિત્ર પર્વને જુગારાષ્ટમી ન બનાવીએ

શ્રાવણમાં લોકો કેમ પત્તાં ટીંચે છે. જુગાર એ પ્રશ્ન આજદિન સુધી ગુંચવાતો રહ્યો છે. ભગવાનના જન્મ દિવસે જુગાર રમાય? કેવું પાપ? ભગવાને કહ્યું છે કે જે તમારૂં છે તે …

દેશપ્રેમી રાજવી

ઇ.સ. ૧૯૨૧ના જૂનની નવમી તારીખે લીંબડીના ચોકમાં મહાત્મા ગાંધીજીની સભા હતી. અંગ્રેજ સત્તાએ એની ચાબુક થાય એટલી લાંબી કરીને ભય પ્રસરાવ્યો હતો કે જેથી ગાંધીજીની સભામાં પ્રજા હાજરી ન …

सती रानी पद्मावती (पद्मीनी) पर कथाकथीत फिल्म के विषय में विस्तृत लेख ।

‘the goddess queen padmvati फिल्म’का ट्रेलर कहीं से भी राजपूती शान के खिलाफ नहीं है, तो क्या फिल्म का भी प्रामाणींक रुपांकन हुआ हे? इस फिल्म के विरोध के …

ભીમ દ્વારા બકાસુરનો વધ

પાંડવોએ કૌરવોથી છુપાઈને ૧૨ વર્ષ સુધી જંગલમાં રહેવું પડ્યું હતું. એક વખત તેઓ વેશપલટો કરીને બ્રાહ્મણનો વેશ લઈને એકચક્ર નામના નગરમાં ગયા. ત્યાં એમણે એક બ્રાહ્મણના ઘરમાં આશરો લીધો. …

જયદ્રથ વધની ગાથા

દુર્યોધનની બહેન દુશલાનો પતિ જયદ્રથ સિંધુ દેશનો રાજા હતો. જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને …

ક્ષત્રિયાણીની ખુમારી : સત્યઘટના

થોડા વર્ષ અગાઉની આ વાત છે. ગોહિલવાડ ભાવનગરની ધરા પર મોહનબા નામક એક ક્ષત્રિયાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે. પતિ હજી હમણાં જ સરહદ …

દિકરીનો દાહ….સત્યઘટના નો પ્રસંગ..

આશરે 287 વર્ષ પહેલાની આ વાત એક સાચા પ્રસંગની છે.  ક્ષત્રિય કુળમાં જન્મેલ પણ સંત આત્મા જન્મેલા બાપુને અહંકાર ‘અ’ ન્હોતો. બાપુ સાક્ષાત ઈશ્વરનો અંશ મનાઈ છે. બાપુનો એક …

ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન : એક મહામાનવ

તમિલનાડુની એક ખ્રિસ્તી મિશનરીની શાળામાં એક અંગ્રેજ શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવી રહ્યો હતો. પોતાના લેક્ચરમાં તે વારેવારે હિંદુ ધર્મની ટીકાઓ કરતો હતો. હિંદુઓના કુરીવાજો ઉપર પોતે જાણે મહાતત્વચિંતક હોય એમ …

કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

જેસલ જાડેજાની આખા કચ્છમાં હાક હતી. લોકો તેના નામથી થરથર કાંપતા હતાં. કહેવાતું કે કચ્છની ધરતીનો કાળુડો નાગ એટલે જેસલ જાડેજા. પણ એકવાર ભાભીના કડવા વેણે આ જાડેજાના અભિમાનને …

પાકિસ્તાનમાં રહીને પણ કટ્ટર હિન્દુત્વ ધરાવતા વિર રાણા હમિરસિંહ સોઢા ની શોર્યગાથા

2૦૦ વર્ષની ગુલામી કર્યાં બાદ જ્યારે ૧૯૪૭ માં ભારતને આઝાદ કરીને અંગ્રેજો જતા રહ્યાં પરંતુ એક અલગ રાષ્ટ્ર નુ નિર્માણ કરતાં ગયા. પાકિસ્તાન, ગાંધીજીના અખંડ ભારતના બે ભાગલા પડ્યા …
error: Content is protected !!