Tag: તહેવાર નો ઇતિહાસ

卐 નાગપાંચમે નાગની પૂજા કેમ કરવામાં આવે છે?

નાગપૂજા ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે, ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શ્રાવણ વદી પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે. બહેનો આ દિવસે “નાગદેવતાની પૂજા કરે …

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ

‘યજા રાજા તથા પ્રજા’ મુજબ રાજા સંસ્કારી, પ્રજાપાલક અને પ્રજાભિમુખ વહીવટ આપનાર હોય તો પ્રજા સુખી અને સમૃધ્ધ બને છે આવા રાજાની પ્રજા આર્થિક, સામાજિક અને નૈતિક દૃષ્ટિએ સમૃધ્ધ …

જીવ અને શિવનાં મિલનનું મહાપર્વ- શિવરાત્રિ

દેવાધિદેવ મહાદેવની મહારાત્રિ એટલે મહાશિવરાત્રિ. આ મહારાત્રિ એ નિરાકાર ગણાતા શિવજીએ માનવસ્વરૃપ ધારણ કરીને પૃથ્વી પર સજીવ પદ્યરામણી કરી. એટલે જ તો શિવરાત્રિનું મહાપર્વ એ જીવ અને શિવનાં મહામિલનનું …

આદ્યશક્તિ માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ – પોષી પૂનમ

પોષ મહિનાની પૂનમ જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે.અંબાજી માતાનો પ્રાગટય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની …

ભાઇબીજ વિશેની કથા અને લાગણીસભર વાતો

બીજના ચાંદલિયા શો ઝગમગતો જરી આવજે, હો વીર ! ઊર ઉછળાવજે, હો વીર ! મારી અંધારી રાતલડીને વિસરાવજે, હો વીર ! મહિયર લાવજે, હો વીર ! ઉપરની પંક્તિઓમાં ગુજરાતી ભાષાના ગૌરવવંતા કવિ શ્રીઅરદેશર …

નૂતન વર્ષ – આજના પાવન દિવસની રોચક માહિતી

દિવાળી પછીનો દિવસ એટલે બેસતું વર્ષ. કારતક સુદ પ્રથમાનો દિવસ એટલે બેસતું વર્ષ. એક અનોખો આનંદ લઇને આવતો દિવસ…!નવા વિક્રમ સંવતના આરંભનો દિવસ એવા નૂતન વર્ષાના નવલા દિવસે લોકોની …

दिप पर्व दिपावली- दीप दर्शन और दिप वंदना

सत्य ही सर्वप्रेरक, सर्वोत्पादक और प्रकाशमय परमात्मा परमोज्योति और शांतिमय है, जैसा कि संसार में प्रकाशमान यह सूर्य है। यह सूर्य सर्वोत्पादक परमात्मा तथा अपनी कांति से सुशोभित उषा …

દિવાળી – તેજોમય પર્વ દિપાવલી વિશે આટલુ અવશ્ય વાંચજો 

ભારતવર્ષ નામક એશિયાના ઉપખંડની આર્ય સંસ્કૃતિનો મહાન તહેવાર એટલે દિવાળી…!હિન્દુ સંસ્કૃતિમાં તહેવારો તો ઘણાં જ છે, પરંતુ દિવાળી એ તો ખરેખરો “મહાન તહેવાર” છે. દિવાળી એ ભારતીય પ્રજા માટે …

કાળી ચૌદશનું મહત્વ અને તેનો સંક્ષિપ્ત સાર

હિંદુ સંસ્કતિનો કોઇ એક તહેવાર દેશના અલગ-અલગ ખુણે અલગ-અલગ રીત-રીવાજ અને પરંપરા પ્રમાણે ઉજવાય છે.છતાં પણ એનો આનંદ તો બધે એકસરખો જ હોય છે.આ પ્રજા “વિવિધતામાં એકતા”નો ભાવ દર્શાવતી …

ધનતેરસના તહેવાર પાછળની રસપ્રદ વાતો.

મુખ્યત્વે ધનતેરસના દિવસથી જ દિવાળીના દિવસોની શરૂઆત થાય છે. આ જ દિવસેથી વહેલી સવારમાં અને સાંજે ઘરના ગોખમાં દિવડાંઓ પ્રગટાવવાની શરૂઆત થઇ જાય છે. દારૂખાનું ફોડવાની શરૂઆત થઇ જાય …
error: Content is protected !!