Tag: ગુજરાતની ગરિમા

પાંચસો વર્ષથી વેરાન થયેલું ઉપવન- ચાંપાનેર

પાવાગઢની તળેટીમાં આવેલું ચાંપાનેર એક સમયે ગુજરાતની રાજધાની હતુ.  ચાંપાનેરનુ સૌથી જૂનું બાંધકામ શિવજીનું લકુલીશ મંદિર છે. ૧૫મી સદીમાં બંધાયેલાં બાંધકામો તેના અદ્ભુત કોતરકામ માટે દુનિયાભરના પુરાતત્ત્વ ચાહકોને આકર્ષતાં …

અમદાવાદની પોળો

અમદાવાદ એ પોળોથી સુશોભિત એક અદભૂત મહાનગર છે. પોળો એટલે એક મકાન અને બીજા મકાનની વચ્ચે સુરક્ષિત અને એકબીજા સાથે હળીમળીને રહેતાં અને આંનદ કરતાં માણસો.  કહોકે સાચું જીવન …

દાદા હરીની વાવ – અસારવા – અમદાવાદ 

ગુજરાત વાવો માટે પ્રખ્યાત રાજ્ય છે, એમાં ય અમદાવાદ તો એને માટે બહુજ પ્રખ્યાત છે. જેટલી પ્રખ્યાત અડાલજની વાવ છે એટલી જ પ્રખ્યાત દાદા હરિનીની વાવ છે …… શહેરમાં …

ગુજરાતની ધરોહર ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર અમદાવાદ  

અમદાવાદ એ ઐતિહાસિક શહેર છે એ નિર્વિવાદ છે લોકો અને રાજકીય પક્ષો આ બાબતમાં ઉદાસીનતા સેવે છે. જે સરાસર ખોટું છે !!!! એમને ખાલી શહેરનું નામ બદલવામાં જ રસ …

ભગવાન શ્રીકૃષ્ણની નગરી દ્વારકા

અયોધ્‍યા મથુરા માયા કાશી, કાંચી અવન્તિકા પુરી દ્વારાવતી ચૈવ સપ્‍તૈતા મોક્ષદાયિકા !! ભારતના મહામુલા ગ્રંથો મહાભારત અને ભાગવત તથા પુરાણોમાં જેનો ઉલ્લેખ છે જેના ગુણગાન મનભરીને અને દિલ ખોલીને કરવામાં …

ગુજરાતનું અદભુત અને ઐતિહાસિક નગર વાંકાનેર 

ગુજરાતમાં જો સૌથી વધારે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલાં હોય તો તે સૌરાષ્ટ્રમાં જ આવેલાં છે. સૌરાષ્ટ્રમાં જ કિલ્લાઓ અને મહેલો એની અદભૂતતા અને નૈસર્ગિકતાને લીધે લોકોને આકર્ષે છે. …

કુદરતના ખોળે આવેલું મહેલોનું નગર -રાજપીપળા

રાજપીપળા એ એક ઐતિહાસિક અને સુંદર જંગલોથી હર્યુભર્યુ નગર છે. આખું નગર જ જોવાલાયક છે. નર્મદા જિલ્લાનું વડું મથક છે. રાજપીપળા એ મહેલોંને મંદિરોનું નગર છે. હવે એ આધુનિક …

ઐતિહાસિક શહેર વઢવાણ નો ઇતિહાસ

આ ભોગાવો !?! લુખ્ખા તરસ્યા પહોળા પટમાં જરઠ કાળના ભાંગ્યા ટુકડા વેરાયા થઈ પ્હાણ… સૂસવતી…ભમે સતીની આણ… કાંઠે હાંફે સુક્કું ઘરડું ગામ… દાઢ દબાવી ઊભો ગઢ, ભેંકાર મહીં …

ગુજરાતનાં અભયારણ્યો: નયનરમ્ય થોળ પક્ષી અભયારણ્ય

ભારતમાં આમેય પક્ષીઅભયારણ્યો બહુજ જૂજ છે, એમાં પણ ગુજરાતમાં તો આમ જોવાં જઈએ તો ૩ છે. કચ્છમાં આવેલું પક્ષી અભયારણ્ય એ માત્ર ફ્લેમિન્ગો માટે જ જાણીતું છે. હવે બાકી …

માતૃશ્રાદ્ધની પવિત્ર અને ઐતિહાસિક નગરી સિદ્ધપુર

તીરથ ,ભૂમિપાવન ,સિદ્ધક્ષેત્ર સુભસાર નિર્મલ નીર વહે સરસ્વતી સદા મોક્ષોદ્વાર  તીરથ એટલે પવિત્ર જગ્યા. આ પવિત્રભૂમિ કે જ્યાં સરસ્વતિ નદી વહે છે. આ એજ પવિત્ર નગર છે જ્યાં સિદ્ધોની …
error: Content is protected !!