તક્ષશિલા વિશે આપણે બહુ જ ઓછું જાણીએ છીએ જે જાણીએ છીએ એમાં પણ ઘણાં મતો જુદાં પડે છે. તક્ષશિલા એ માત્ર બૃહદ ભારતનું જ નહીં પણ વિશ્વભરની પ્રથમ યુનીવર્સીટી …
ભારતમાં કર્ણાટક એક એવું રાજ્ય છે કે જ્યાં પહાડો છે અને ત્યાં ખડકાળ પ્રદેશ વધારે છે માટે જ અહીં શિલ્પ સ્થાપત્ય કલા સોળે કળાએ ખીલી છે. હમ્પી અને બાદામી …
ઉદયપુર પણ ભારતમાં એક નથી તેમ વિદિશા પણ ભારતમાં એક નથી. મદયપ્રદેશમાં પણ વિદિશા છે અને ત્યાં પણ ઉદયપુર છે. પણ આપણે મન ઉદયપુર એટલે આપણું પાડોશી રાજસ્થાનનું ઉદયપુર …
ભારતમાં સૂર્યપૂજા તો છેક વૈદિક કાળથી ચાલી આવે છે. પ્રજાને સૂર્યપૂજાની સહુલિયત પુરી પાડવા માટે જ શતાબ્દીઓ પહેલાંથી જ સૂર્યમંદિરો બાંધવાની શરૂઆત થઈ હતી. આ એક સૂર્ય મંદિર જ …
હમ્પીની આ ટેકરી હનુમાનનું જન્મસ્થળ માનવામાં આવે છે, જે અનેગોંડી વિસ્તારની મધ્યમાં સ્થિત છે. જ્યારે તમે કેમ્પા ભૂપ્સના પાથ સાથે ટ્રેક કરો ત્યારે તમે નદીની હમ્પી બાજુથી આ ટેકરી …
નાગ પૂજા અથવા સર્પ પૂજા (ઓફિઓલોટ્રી તરીકે પણ ઓળખાય છે) એ વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ વ્યાપક ધાર્મિક પ્રથાઓમાંની એક છે. શરૂઆતના માણસોના મનમાં પ્રકૃતિ અને શક્તિશાળી પ્રાણીઓનો …
સૂર્યમંદિર એ ગુજરાતમાં વાવની જેમ અતિપ્રખ્યાત સ્થાપત્ય છે. મારુ ગુર્જર સ્થાપત્ય શૈલી અપનાવ્યા એટલે કે અમલમાં મુક્યા પછી ગુજરાતના સુવર્ણયુગ સોલંકી કાળમાં એ જગવિખ્યાત બની. આ શૈલી એ એમની …
હમણાં હમણાં અશોક સ્તંભ બહુ જ સુર્ખિઓમા રહ્યો છે. એનું કારણ એ છે કે નવાં બનાવેલાં સંસદભવન એટલે કે વિસ્ટાની ટોચ ઉપર મુકાયેલા અશોક સ્તંભની ટોચ ઉપર જે ચાર …
ભારત એટલે મંદિરોની વિપુલતા અને મંદિરો વગરનાં ભારતની કલ્પના કરવી પણ મુસ્કેલ છે. હવે પ્રશ્ન એ થાય કે ક્યાં અને કોનાં મંદિરો ? અરે મિત્રો… મંદિરો એ મંદિરો છે …
દક્ષિણ ભારતમાં શ્રી વીરનારાયણ મંદિરોની બોલબાલા છે. આ જ સમયમાં વૈષ્ણવ ધર્મ એની ચરમ સીમાએ હતો. હોયસાલવંશના રાજાઓએ મધ્યકાળમાં ઘણાં વૈષ્ણવ મંદિરો બાંધ્યાં છે. એમ વીરનારાયણ મંદિરો પણ ઘણાં …
error: Content is protected !!