Category: સોરઠ ના સંતો

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -4)

બગસરના દરબારનું અમરમાની પાછળ આવવું ‘મારી ઘોડી પર પલાણ મંડાવો.’ કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બંને ઘોડાં માર માર ગતિએ …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -3)

અમરમાની ટેલ સૂતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો. સવારે મધ્યાહ્ ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -2)

જગ્યામાં અમરમાંનું આગમન શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -1)

મહાશિવરાત્રીનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભીતરનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછા ઘુમ્મરો …

મહાસતી લોયણ

પુણ્યશાળી સિધ્ધક્ષેત્ર ગિરનારના બોરીયાગાળા પાસે વૈષ્ણોવદેવીનું બોરદેવીથી ઓળખાતું મહાતીર્થ આવેલુ છે. તે સ્થળે બોરડીનું ઝાડ હોવાથી વૈશ્નોવદેવી બોરદેવી તરીકે પ્રસિધ્ધ થયા છે. તેવી પ્રચલિત લોકમાન્યતા છે. સવંત ૧૪૪૭ ના …

શ્રી નાથજીદાદાની જગ્યા – દાણીધાર

સંત ભુમિ સૌરાષ્ટ્રની એની અનેરી શાખ છે, સમાધીઓ છે તેર તે જગતમાં વિખ્યાત છે. દાણીધારનો  ટુકડો સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે, જયારે જુઓ ત્યારે એવો ને એવો એ નવાઈની વાત છે. ગુજરાત એવી …

બ્રહ્માનંદ સ્વામી

રંગભર સુંદિર શ્યામ રમે…..! નવરાત્રિમાં અને કાયમ માટે આ ગીતથી એવો કોણ હોય જે અજાણ હોય ? એક એવું છંદગીત જે ગવાતા જ તન અને મન ડોલવા લાગે. ગુજરાતી …

શ્રી લીરબાઈ માતાજીની સંપૂર્ણ જીવન કથા

ભારત દેશના ગુજરાત રાજ્યનાં સૌરાષ્ટ્રના બરડા પંથકમાં આવેલા પોરબંદર જિલ્લાનાં મોઢવાડા ગામ જાણીતું છે મેર જ્ઞાતિના સુરવીરો અને તેજસ્વી સ્ત્રીસંતરત્ન લીરબાઈને લીધે. લીરબાઈનાં પિતાનુ નામ લુણો મોઢવાડિયા અને માતાનું …

મહેર સંત કવિયત્રી લીરબાઈ માતાજી

અન્ન પૂરણા સિધ્ધી આપી તુને,સતી ગુરૂ એ સાર. રાંધ્યુ રજક ખુટે નહીં, લીરબાઇ હાથે લગાર. ભક્તિ કરે કોઇ ભાવથી, ધરે માત તુજ ધ્યાન. સતી આપે તુ એહને, સુખ સંપતિ …
error: Content is protected !!