Tag: અજાણી વાતો

પરબના પીર સત દેવિદાસ બાપુનો સચોટ પારિવારીક ઇતિહાસ

દેવિદાસબાપુના પૂર્વજો મુળ વઢીયાર પ્રદેશ, પેપળુ-ગામેથી પોતાની ગાયોના ગુજરાન અર્થે આવેલા, સૌરાષ્ટ્રમાં આવી બગસરાના મુંજીયાસર ગામે સ્થાયી થયેલા. સાતલડી, નકદી અને કાદવાળી એવી ૩ નદીના કિનારે આવેલ મુંજીયાસર ગામે …

કચ્છી ભાષાના આદિ કવિ સામુર

સામુર ચારણ કચ્છી ભાષાના આદિ કવિ મનાય છે. સામુર ચારણથી પહેલા કોઈ કચ્છી કવિનું નામ ઈતિહાસમાં નોધાયેલ હોય તેવું મારી જાણમાં નથી. ચારણ કુળની તુંબેલ ગોત્રની વંશાવળીમાં ગુગળ ચારણ …

સૌરાષ્ટ્રની પ્રાચીનતા

એક કાળે ભારતના ભૂખંડ સાથે આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના ભૂમિખંડો. જોડાયેલાં હતાં. ધરતીકંપો ને જવાળામુખી પ્રપાતોને કારણે આફ્રિકાખંડ અને ઓસ્ટ્રેલિયા-ખંડ છૂટા પડયા, પરિણામે ભારતની ભૂગોળે કેટલાંય પરિવર્તનો અનુભવ્યા. સૌરાષ્ટ્રમાં આદિમાનવ …

સૌરાષ્ટ્રની લાક્ષણિકતાઓ

જૈન ગ્રંથોમાં વર્ણન છે કે પ્રથમ તીર્થંકર ઋષભદેવના જયેષ્ઠા ચક્રવર્તીએ સંઘ કાઢી શત્રુજ્ય, ગિરનારની યાત્રા કરવા સૌરાષ્ટ્રમાં પ્રવેશતાં જ સોમયશાએ કહ્યું કે “આ સૌરાષ્ટ્ર દેશ, લોકો તથા અહીં વસનારા …

સૌરાષ્ટ્ર ભૂષણ છે સહુ રાષ્ટ્રનું

સોરાષ્ટ્ર ધરણીને વંદન-અર્ધ્ય અર્પણ કરતાં લોકકવિએ દોહો કહયો છે કે સતીને શૂરની માતા,  સંતને ભકત પ્રસૂતા, કેસરી સિંહની જનેતા, નમન સૌરાષ્ટ્ર ધરણી. ભારતના પશ્ચિમ કિનારે ૨૦”.૪૦ થી ૨૩.૨૫” ઉત્તર …

ભગવાન હનુમાનજીનાં પંચમુખી સ્વરૂપની કથા

ભગવાન અવતાર ધરે છે , આપણા યુગાન્તરમાં સમયે સમયે પૃથ્વીનો વિનાશ થતો રહેતો હૉય છે અને નવસૃષ્ટિનું સર્જન થતું રહેતું હોય છે આ માટે સૃષ્ટિનાં રચયિતા ભગવાન બ્રહ્માજીએ સૃષ્ટિનાં …

મૂમલ અને મહેન્દ્રની અમર પ્રેમગાથા (સો કોસની સફર)

રાજસ્થાન એટલે રણ. રણ પ્રદેશમાં પણ ઘણાં સ્મારકો તો સ્થિત જ છે, કિલ્લાઓ અને મહેલો પણ સ્થિત છે જ, જ્યાં કિલ્લાઓ અને મહેલો હોય ત્યાં રાજાઓ અને રાજકુંવરો પણ …

પદ્મશ્રી દુલા ભાયા કાગ

ભગતબાપુના પ્યારા અને લાડીલા નામે ઓળખાતા પદ્મશ્રી દુલા કાગનો પરિચય ગુજરાતની પ્રજાને આપવાનો હોય શું? દેશ-પરદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ ભગતબાપુના નામથી કોઈપણ અપરિચિત હોય? પોતાની મૌલિકવાણીમાં ‘‘કાગવાણી‘ ને આઠ …

卐 નાગપાંચમે નાગની પૂજા કેમ કરવામાં આવે છે?

નાગપૂજા ભારતમાં ઘણા પ્રાચીન કાળથી ચાલી આવે છે, ભારતીય સંસ્કૃતિમાં નાગને દેવતાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. શ્રાવણ વદી પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે. બહેનો આ દિવસે “નાગદેવતાની પૂજા કરે …

તીર્થક્ષેત્ર જુના સૂરજદેવળ શીલ્પ-સ્થાપત્ય વિમર્શ

જગત આખા મા એક અથવા બીજી રીતે સૂર્ય ને માનવામાં આવે છે તો એ આખા જગત નો પુરાતન ધર્મ વૈદિક સંસ્કૃતિ એટલે કે વૈદિક ધર્મ છે. વેદ મા છે …
error: Content is protected !!