बाबा रामदेव पीरजी का वंश परिचय

बाबा रामदेवः इतीहास एवं साहित्य लेखकः प्रो (डॉ.) सोनाराम बिस्नोई बाबा रामदेवजी से सम्बन्धित साहित्य के आधार पर उनका वंश परिचय सरलतापूर्वक प्रस्तुत किया जा सकता है। यह साहित्य …

ભીમો ગરાણિયો – સૌરાષ્ટ્રની રસધાર

મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે — જો એ છાબડું સતનું હોય તો — મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂડિયું …

પ્રાચીન ભારતના મુસાફરી, માલવહન અને સંદેશાવ્યવહારનાં સાધનો

આજે તો આપણે ર૧મી સદીમાં ઉડ્ડયન કરી રહ્યા છીએ. ઝડપી સાધનોમાં જળ, સ્થળ અને અવકાશમાં ઉડવા સુધી વિકાસની હરણફાળ ભરી છે પણ વેદકાળમાં, હડપ્પન સંસ્કૃતિના સમયમાં, રામાયણ અને મહાભારતના …

બાપનું નામ – સૌરાષ્ટ્રની રસધાર

ગોહિલવાડમાં બગદાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીંથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળા કચકચાવતો જાય …

ઉસ્માન ભગત રામાયણી

તમે સાવ નિરાંતવા થઇને ગામના બજારના ઓટલે બેઠા હશો ત્યારે કોઇ સમજણો છોકરો તમારાં ઘણાં બધાં વર્ષોને ઓળંગી જઇને તમે સાવ નવરા છો અને નાનપણમાં છો એવી ગણતરી સાથે …

બહારવટિયો – સૌરાષ્ટ્રની રસધાર

ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો. બાહ્મણ આવ્યો. અને મહારાજે એને પ્રશ્ન …

ખાનદાન ખોળિયાં – ઓરમાન ભાઈની દિલાવરી

પ્રચંડ શક્તિએ મુશળધાર વરસેલો મેઘ, કોઇ દરિયાના બેટમાં એની થકાન ઉતારવા લાંબો થાય એમ બગસરાના ધણી દરબાર ભાયાવાળા, દરબારગઢના વચલે ઓરડે ઢોલિયા ઉપર લાંબા થઇને સૂતા છે. સવામણની તળાઇમાં …

દેહના ચૂરા – સૌરાષ્ટ્રની રસધાર

નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં: અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ: એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ …

અજોડ મહેમાનગતિ

‘બાપુને કહો કે મારે એને મળવું છે. ગાયકવાડ રાજનો ધણી અમારે સીમાડે પધારે અને અમે દર્શન કર્યા વગર રહીએ?’ મિતિયાળાના ડુંગારાઓમાં, ઝાડોની અટવીઓમાં કેટલાક તંબુ તણાયા છે. વડોદરાના રાજવી …
error: Content is protected !!