बाबा रामदेवः इतीहास एवं साहित्य लेखकः प्रो (डॉ.) सोनाराम बिस्नोई बाबा रामदेवजी से सम्बन्धित साहित्य के आधार पर उनका वंश परिचय सरलतापूर्वक प्रस्तुत किया जा सकता है। यह साहित्य …
સૂત્યા નદીને કાંઠે એક ગામડામાં ખેડૂતની એક વિધવા ડોસી રહે છે, ને
મચ્છુ નદીને કાંઠે મોરલીધરે આહીરોને વરદાન દીધાં, તે દિવસથી આજ સુધી આહીરોના દીકરાને છાબડે — જો એ છાબડું સતનું હોય તો — મોરલીધર બેસતા આવ્યા છે. આહીર તો ધૂડિયું …
આજે તો આપણે ર૧મી સદીમાં ઉડ્ડયન કરી રહ્યા છીએ. ઝડપી સાધનોમાં જળ, સ્થળ અને અવકાશમાં ઉડવા સુધી વિકાસની હરણફાળ ભરી છે પણ વેદકાળમાં, હડપ્પન સંસ્કૃતિના સમયમાં, રામાયણ અને મહાભારતના …
ગોહિલવાડમાં બગદાણા ગામની બગડ નદીની વેકૂરમાં એક ચીંથરેહાલ આદમી હાથ વતી ખાડો ખોદી રહ્યો છે. ખોદતો ખોદતો દાંત કચકચાવતો જાય. મનની ઊંડી દાઝ કાઢતો હોય તેવા ચાળા કચકચાવતો જાય …
તમે સાવ નિરાંતવા થઇને ગામના બજારના ઓટલે બેઠા હશો ત્યારે કોઇ સમજણો છોકરો તમારાં ઘણાં બધાં વર્ષોને ઓળંગી જઇને તમે સાવ નવરા છો અને નાનપણમાં છો એવી ગણતરી સાથે …
ઈડર શહેરમાં કાઠિયાવાડના અમરેલી ગામથી કોઈ જ્યોતિષ જાણનારો બ્રાહ્મણ આવ્યો છે. રાજા કલ્યાણમલજીને આ જોશીના સામર્થ્યની જાણ થઈ છે. એણે બ્રાહ્મણને રાજકચેરીમાં બોલાવ્યો. બાહ્મણ આવ્યો. અને મહારાજે એને પ્રશ્ન …
પ્રચંડ શક્તિએ મુશળધાર વરસેલો મેઘ, કોઇ દરિયાના બેટમાં એની થકાન ઉતારવા લાંબો થાય એમ બગસરાના ધણી દરબાર ભાયાવાળા, દરબારગઢના વચલે ઓરડે ઢોલિયા ઉપર લાંબા થઇને સૂતા છે. સવામણની તળાઇમાં …
નીચે પેટાળમાં માટી ને નાનાં નાનાં ઝાડવાં: અને ઉપર મથાળે જાણે કોઈ માનવીએ ચડાવી ચડાવીને ગોઠવી હોય તેવી સો-સો મણની કાળી શિલાઓ: એવી જાતનો ડુંગરો સિહોર ગામની પાસેથી શરૂ …
‘બાપુને કહો કે મારે એને મળવું છે. ગાયકવાડ રાજનો ધણી અમારે સીમાડે પધારે અને અમે દર્શન કર્યા વગર રહીએ?’ મિતિયાળાના ડુંગારાઓમાં, ઝાડોની અટવીઓમાં કેટલાક તંબુ તણાયા છે. વડોદરાના રાજવી …
error: Content is protected !!