આઈશ્રી માલણ દેવીનો જન્મ વિ.સં. ૧૪૯૧ – માર્ગશીર્ષ શુક્લા-૬ ના ભાંડ ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ દુલ્હાજી (બારહટ) હતું. આ ભાંડ ગામ દુલ્હાજીના પિતાશ્રી આલ્હાજીને રાવ ચુડાજી તરફથી …
વિક્રમની આઠમી સદીમાં ભગવતી આવડે સિંધના અન્યાયી શાસક સુમરાના શાસન સામે લોકસમુહ દ્વારા ચાલતી ચળવળનું નેતૃત્વ લીધું અને આ અન્યાયી શાસનને સમાપ્ત કરી સિંધમાં શાંતિ અને ન્યાયપ્રિય વ્યવસ્થા સ્થાપી. …
માતૃપૂજાની શરૂઆત તો સૃષ્ટિના પ્રારંભ સાથે જ થઈ હશે. ભારતમાં તો આદિકાળથી જ માતૃપૂજા થતી આવી છે. વેદોમાં પણ જગદંબાને સર્વદેવોના અધિષ્ઠાત્રી, આધાર સ્વરૂપ સર્વને ધારણ કરનારા સચ્ચિદાનંદમયી શક્તિ …
“ગદ્દાર કઈ કોમમાં નથી હોતાં ” “વફાદારી ગળથુથીમાં હોય છે એણે શીખવાડવી નથી પડતી” “મુસ્લિમ હોવું એ કઈ ગુનો નથી એમ તો છત્રપતિ શિવાજી રાજે ભોંસલેની સેનામાં પણ મુસ્લિમ …
આ કોરથી થાળી રમતી મેલી હોય તો નીચે પડ્યા વગર સામી કોર નીકળી જાય એવી હકડેઠઠ્ઠ કચેરી ભરાણી હતી અને ગાઢા અમલીમલ્લ ઉમરાવો વીરાસન વાળી હથિયાર ભીડી મૂછોના આંકડા …
ઝાલાવાડ નું હળવદ બ્રાહ્મણ અને પાળીયા થી જાણીતું છે. આ હળવદની દક્ષિણ દિશાએ થોડે દૂર પાંડાતીરથને માર્ગેથી આજથી લગભગ બસો વર્ષ પુર્વે સોનીઓની સમહુ જાન ઝાઝા થોડાં નહીંને પણ …
रामदेवजी के अद्भुत व्यक्तित्व से बहुत सी अलौकिक घटनाओं को जोड़ा जाता है, जिनमें उनका सम्पूर्ण जीवन समाविष्ट हो गया है। कुछ बहुश्रुत ‘पर्चे’ (चमत्कारिक घटनाएं) क्रमशः दिये जा …