રાજા વનરાજ ચાવડા ભાગ – 1

(ઇસવીસન ૭૪૬ – ઇસવીસન ૮૦૬ ) ઇતિહાસની વાહ વાહ ત્યારે જ થાય જયારે તેમાં ઘટના હોય અને એ ઘટનાનું નિરૂપણ સાચી રીતે થયું હોય. સાવ સરળતાથી દીર્ઘ શાસન પૂરાં …

ભાલ પંથકના ભડવીર

રીડીબાંમ રીડીબાંમ ધ્રસ્બાગ વડલા પર ચડીને ભૂરીયા ઝાપડે બુગીયો ઢોલ માથે દાંડી ટીપી, ગામ આખાના માટીયાર હાથ પડયું હથીયાર લઇ ગામ ભાંગતા ને ખળાવાડ લૂંટતા ધાડપાડુ નું સામૈયું કરવાને …

રાજા વનરાજના પૂર્વજો – રાજા જયશિખરી

(ઇસવીસન ૬૯૬ ) આપણે ઈતિહાસ લખવાનો છે કે અનુશ્રુતિયુક્ત વાર્તાઓ એજ ખબર નથી પડતી આ ચાવડાવંશના ઇતિહાસમાં તો. એટલી બધી વાર્તાઓ પ્રચલિત થી છે કે જેનો ઉલ્લેખ સુદ્ધાં પણ …

ચાવડાવંશની ઉત્પત્તિ અને વંશાવલી: ભાગ – 2

(ઇસવીસન ૭૪૬થી ઇસવીસન ૯૪૨) —— ભાગ – ૨ —— ઇતિહાસમાં ભલે આક્રમણો ન થયાં હોય કે યુદ્ધો ન થયાં હોય પણ એમાં ઈતિહાસ તો હોવો જ જોઈએ જે ચાવડા …

ચાવડાવંશની ઉત્પત્તિ અને વંશાવલી: ભાગ – ૧

(ઇસવીસન ૭૪૬થી ઇસવીસન ૯૪૨) હવે જ્યારથી રાજપૂત વંશ ગુજરાતમાં શરુ થયો તેની વાત એટલે કે ગુજરાત પર રાજ કરનાર સૌપ્રથમ વંશ –ચાવડા વંશ. આ એક એવો કાળ હતો કે …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 7

અમીર ખુશરોના કાવ્યમાં આવેલ ક્મલાદેવી વિશેની હકીકત સત્યથી વેગળી છે. કોઈપણ હિંદુ સ્ત્રી આવી રીતે રહેવાં તૈયાર ન જ થાય. બદાઉની અને ફરિસ્તહ પણ આ વાત સ્વીકારતા નથી અને …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 6

ઇતિહાસમાં મુસ્લિમ સહિત્યકારોએ અને ઈતિહાસકારોએ ઘણું જ ખોટું લખ્યું છે અને ભારતીય રાજાઓને ઘણાં જ ખરાબ ચીતર્યા છે. પણ જે જૈન સાહિત્યકારો અને બીજાં હિંદુ સાહિત્યકારોએ દરેક રાજવંશ વિષે …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 5

બહુ જ અઘરું છે મિત્રો રાજા કર્ણદેવ વાઘેલાને ન્યાય અપાવવો અને એમનાં કુટુંબીજનોની સાચી હકીકત બહાર લાવવી તે. જ્યાં લોકો કમલાદેવીને જ પુરતો ન્યાય નથી અપાવી શક્યાં અને એને …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 4

ક્યારેક ક્યારેક આપણને એવું લાગે છે કે ઈતિહાસ અહીં રોકાઈ ગયો છે પણ એવું નથી એ એક એવાં વળાંક પર આવીને ઉભો હોય છે જ્યાં એનું નિરૂપણ બરોબર થયેલું …

રાજા કર્ણદેવ વાઘેલા ભાગ 3

ઈતિહાસ મુદ્દા પર આધારિત હોય છે જરીક પણ તમે મુદ્દા પરથી ભટક્યાં તો ઈતિહાસ ગાયબ જ થઇ જવાનો છે. દરેક મુદ્દાની વિગતે છણાવટ આવશ્યક છે. ગુજરાત ઉપર મુસ્લિમ આક્રમણો …
error: Content is protected !!