ચલાળાના આપા દાનાએ સાદુળ ભગતનો ભ્રમ તોડી ભજન આવેસમાં ઢોલીયા ભાંગવાનુ બંધ કરાવ્યુ

ચલાળાના કાઠી સંત આપા દાનાભગત દેવીદાસજી મહારાજની અનુપમ સેવાવૃત્તિની અનેક વાતો સાંભળી હતી. સાદુળ ભગતને ભજનગાન દરમ્યાન પ્રગટતા ભાવાવેશ સંબંધ પણ સાંભળ્યું હતું. દેવીદાસજી મહારાજનાં દર્શન કરવાની ઘણા સમય …

સાદુળપીરે ભજનના આવેશમાં ઢોલીયા ભાંગવાનો પ્રસંગ તથા અમરબાઇ માતાના ઓરડાની ભાળ લેવા જતા સાદુળ ભગતને માતૃત્વ ભાવના દર્શન થયા તથા અમરબાઇ માતાજીની એ રકતપીતિયાંનાં લોહીપરુ ધોવાના કામની દીક્ષા લીધી

સાદુળ ભગતના બુલંદ શબ્દોની, સૂરોની જાણે કે કસુંબલ કટોરી ભરાતી હતી, અમરબાઈ એ કેફનું પાન કરતાં હતાં. આટલી મીઠી હલક શું આના ગળામાં પડી છે? રાગ તે પ્રભુનેય પ્યારો …

રકતપીત જેવા ભયંકર ચેપી રોગની સારવાર કરવાની તત્પરતા બતાવતા અમરબાઇ અને સાદુળપીરને દેવીદાસબાપુ પોતાનુ બુકાની વગરનું મોં બતાવી ચેપની બીક રાખ્યા વગર રકતપીતોની સેવા કરવાનો ઉપદેશ આપ્યો.

અમરબાઈના જીવનમાં સાદુળ ભગતના આવ્યા પછી નવી સ્ફૂર્તિ ચડી.અંતર સભરભર બન્યું. જન્મ મરણનો સાથી સાંપડ્યો.સંસારના એક્ય સબંધ ન હોવાથી એક મા જણ્યો ભાઇ અથવા તો માતૃત્વ સુખ તથા માની …

માણસુર આહિરની ભક્તિ- ત્રણ ત્રણ પેઢીની આહિરની ભક્તિ શુરવીરતા અને ત્યાગની કથા

માણસુર આહિરની ભક્તિ વૌવા ગામે નકલંક ધામ વિક્રમ સંવંત 1900ના અરસામાં વૌવા ગામે માણસુર રુપા (મરંડ) આહિર રહેતા જે આજે પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામા આવેલુ છે. માણસુર બાપાની ભકિત …

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ભાગ -3

રાજવંશોનો ઈતિહાસ ઘણો લાંબો છે એટલે કોઈ પૂર્વભૂમિકાનથી બાંધતો જ્યાંથી અટક્યા હતાં ત્યાંથી જ આગળ વધીએ …… ચાહમાન રાજ્ય ——— ભર્તુવડ બીજાના દાનશાસન પરથી ઉત્તર લાટમાં ચાહમાન વંશનું રાજ્ય …

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ભાગ -2

મૈત્રકકાલનાં પતન પછી ગુજરાતમાં કોઈ પણ જાતની અફડાતફડી નહોતી ફેલાઈ રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે. એનું એક કારણ એ પણ છે કે બે રાજવશો એવાં હતાં કે જેમણે ગુજરાતને ઘણું …

રાજા વનરાજ ચાવડાનાં પૂર્વેનાં રાજ્યો ભાગ -1

ચાવડાવંશની શરૂઆતમાં જ મેં કહ્યું હતું કે ચાવડા વંશની સ્થાપના સમયે ગુજરાતમાં ઘણા રાજવંશો રાજ્ય કરતાં હતાં પણ તેમાં માત્ર ચાવડાવંશને જ મહત્વનો ગણવામાં સાહિત્યકારો અને ઈતિહાસકારોનો જ ફાળો …

રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ)

ஜ۩۞۩ஜ રાજા ક્ષેમરાજ ચાવડા થી રાજા ભૂભટ (સામંતસિંહ) ஜ۩۞۩ஜ (ઇસવીસન ૮૮૫ – ઇસવીસન ૯૪૨) પંચાસરથી પાટણ તો આવી ગયાં ચાવડાઓ. એ વાતને પણ નવાં સુધારાવાળા સમયગાળાને પણ ૪૫ વરસ …

રાજા વનરાજ ચાવડા ભાગ – 2

વનરાજ ચાવડા વિષે જેટલી માહિતી સાહિત્યિક ગ્રંથોમાં થાય છે એટલી માહિતી રાજા વનરાજના પિતા જયશિખરી વિષે પ્રાપ્ત થતી નથી. એક વાત તો છે કે જો જયશિખરીનું મૃત્યુ ઇસવીસન ૬૯૬માં …

રાજા વનરાજ ચાવડા ભાગ – 1

(ઇસવીસન ૭૪૬ – ઇસવીસન ૮૦૬ ) ઇતિહાસની વાહ વાહ ત્યારે જ થાય જયારે તેમાં ઘટના હોય અને એ ઘટનાનું નિરૂપણ સાચી રીતે થયું હોય. સાવ સરળતાથી દીર્ઘ શાસન પૂરાં …
error: Content is protected !!