અમદાવાદ એ ઐતિહાસિક શહેર છે એ નિર્વિવાદ છે લોકો અને રાજકીય પક્ષો આ બાબતમાં ઉદાસીનતા સેવે છે. જે સરાસર ખોટું છે !!!! એમને ખાલી શહેરનું નામ બદલવામાં જ રસ …
ગુજરાતમાં જો સૌથી વધારે ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો આવેલાં હોય તો તે સૌરાષ્ટ્રમાં જ આવેલાં છે. સૌરાષ્ટ્રમાં જ કિલ્લાઓ અને મહેલો એની અદભૂતતા અને નૈસર્ગિકતાને લીધે લોકોને આકર્ષે છે. …
રાજપીપળા એ એક ઐતિહાસિક અને સુંદર જંગલોથી હર્યુભર્યુ નગર છે. આખું નગર જ જોવાલાયક છે. નર્મદા જિલ્લાનું વડું મથક છે. રાજપીપળા એ મહેલોંને મંદિરોનું નગર છે. હવે એ આધુનિક …
ભારતમાં આમેય પક્ષીઅભયારણ્યો બહુજ જૂજ છે, એમાં પણ ગુજરાતમાં તો આમ જોવાં જઈએ તો ૩ છે. કચ્છમાં આવેલું પક્ષી અભયારણ્ય એ માત્ર ફ્લેમિન્ગો માટે જ જાણીતું છે. હવે બાકી …
તીરથ ,ભૂમિપાવન ,સિદ્ધક્ષેત્ર સુભસાર નિર્મલ નીર વહે સરસ્વતી સદા મોક્ષોદ્વાર તીરથ એટલે પવિત્ર જગ્યા. આ પવિત્રભૂમિ કે જ્યાં સરસ્વતિ નદી વહે છે. આ એજ પવિત્ર નગર છે જ્યાં સિદ્ધોની …
ડાંગના જંગલો , પર્વતો , સર્પાકાર રસ્તાઓ , નદીઓ અને ઝરણાઓ જોતાં જોતાં સાપુતારા પહોંચવાનો આનંદ અનેરો હોય છે. વાંસના જંગલો જોવાં એ પણ એક અનેરો લ્હાવો જ છે. …