Category: મહાન ઋષિઓ

★ ભક્ત ધ્રુવ ★

સ્વયંભુવ મનુ અને શતરૂપાજીને ૨ પુત્રો હતાં અને ૩ પુત્રીઓ હતી. પુત્રોના નામ હતાં પ્રિયવારત અને ઉત્તાનપદ. ઉત્તાનપાદની બે રાણીઓ હતી —– સુનીતી અને સુરુચિ ‘ પરંતુ રાજા સુરુચીને …

ભગવાન પાણિનિ 

નામ ——- પાણિનિ જન્મ ——ઇસવીસન પૂર્વે ૫૦૦ જન્મભૂમિ ——- ગાંધાર મૂક્ય રચનાઓ ——- અષ્ટાંધ્યાયી પ્રસિદ્ધિ ——- સંસ્કૃતના વ્યાકરણાચાર્ય વિશેષ યોગદાન ——- સંસ્કૃત ભાષાને વ્યાકરણ સંમત રૂપ આપવામાં પાણીનિનું યોગદાન …

જૈમિનિ ઋષિ

કૃષ્ણ દ્વેપાયન ભગવાન વેદવ્યાસ ના શિષ્ય જૈમિનિ એક મોટા ઋષિ હતા. તેઓ પૂર્વ મીમાંસા દર્શનના પ્રવર્તક ઋષિ અને પૂર્વમીમાંસા નામનો તત્ત્વજ્ઞાનનો બહુ અટપટો શાસ્ત્રીય સૂત્રમય ગ્રંથ ના રચયિતા પણ …

✽ મહર્ષિ જમદગ્નિ ✽

જમદગ્નિ એક પ્રાચીન ગોત્રકાર વૈદિક ઋષિ અને ભૃગુકુળના મહર્ષિ ઋચિક મુનિને ગાધિ રાજાની કન્યા સત્યવતીને અવતર્યા હતા. તેમની ગણના સપ્તર્ષિઓમાં કરવામાં આવે છે. વિશ્વામિત્રની સાથે તે પણ વસિષ્ઠના વિપક્ષી …

✽ મહર્ષિ વિશ્વામિત્ર ✽

ઋગ્વેદના ત્રીજા મંડલના સૂક્તોના કર્તા, અયોધ્યાના સૂર્યવંશી રાજકુટુંબના ઉપાધ્યાય; કાન્યકુબ્જના પુરુવંશી ગાધિ રાજાના પુત્ર, ક્ષત્રિય ઋષિ વિશ્વામિત્ર, કૌશિક; ગાધિજ; ગાધિનંદન વગેરે નામોથી પણ ઓળખાય છે. ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થઈ …

વસિષ્ઠ ઋષિ

વેદવેદાંતમાં પારંગત, ધનુર્વિદ્યામાં કુશળ, તત્વજ્ઞ, તપસ્વી, ઉત્સાહી, કર્મકાંડી, સત્યવક્તા, ત્રિકાલદર્શી અને ઉત્તમવક્તા એવા વસિષ્ઠ મુનિ રઘુવંશના કુળગુરુ અને સત્યવક્તા બ્રહ્મર્ષિ સ્વાયંભુવ મન્વંતરમાં બ્રહ્માના દશ માનસપુત્રો માંહેના એક હતા. તેમનો …

દુર્વાસા ઋષિ 

હિંદુ ધર્મના પુરાણો માં દુર્વાસા ઋષિ વિશે ઉલ્લેખ જોવા મળે છે. દુર્વાસા મુનિ અત્રિ મુનિ અને અનસૂયાના સંતાન હતા. દુર્વાસાજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. દુર્વાસા મુનિ પોતાના …

ન્યાયશાસ્ત્રના આચાર્ય અને પ્રણેતા- ગૌતમ ઋષિ

ન્યાય, તર્ક, રસાયણ, પદાર્થ, પૃથક્કરણ અને તત્ત્વ વગેરેના શોધક; ન્યાયશાસ્ત્રના આચાર્ય અને પ્રણેતા, ઇસુથી લગભગ ૬૦૦ વર્ષ પહેલાં થયેલા ગૌતમ સમર્થ બ્રહ્મર્ષિ તરીકે પૂજનીય છે. તેમનો જન્મ બ્રહમાનસપુત્ર અંગિરા …

મહર્ષિ અગસ્ત્ય

? મહર્ષિ અગસ્ત્ય(સંસ્કૃત: अगस्त्य) અગતિયાર) એ સપ્તર્ષિમાં ના એક તથા ઋગ્વેદના અનેક મંત્રોના, તેમાં પણ ખાસ કરીને પ્રથમ મંડળનાં સૂક્તોના તેઓ રચયિતા છે. આ મંત્રોનો પ્રાદુર્ભાવ તેમના માનસમાં બ્રહ્માજીની …

અષ્ટાવક્ર -ભારતીય સંસ્કૃતિના મહાન મહર્ષિનો ટુંક પરિચય

અષ્ટાવક્ર એકવાર મિથિલા નરેશ જનકના દરબારમાં આધ્યાત્મિક તત્વજ્ઞાનની ધર્મચર્ચા કરવા ગયાં. અષ્ટાવક્ર એટલે જબરા તત્વચિંતક.હિંદુ ધર્મ-દર્શન શાસ્ત્રોનું એટલું જ્ઞાન કે ભલભલાને મોંમાં આંગળા નખાવી દે.તેમણે “અષ્ટાવક્ર ગીતા”નામનો પ્રસિધ્ધ ગ્રંથ …
error: Content is protected !!