Category: ઈતિહાસ

જગતપિતા બ્રહ્માજીના મંદિર પુષ્કરનો અદભુત ઇતિહાસ

આમ તો ભારતમાં ૬ બ્રહ્માજીના મંદિરો છે પણ એમાં ખાસ મહત્વનું અને સૌથી પુરાણું કોઈ મંદિર હોય તો તે છે પુષ્કર સ્થિત બ્રહ્માજીનું મંદિર. ભારતના ૬ બ્રહ્માજીના મંદિરોમાં એક …

આઈ શ્રી ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય અને તેની સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો

શુરા, ભક્ત, સંત, સાધુ અને સતીઓને જન્મ દેનાર સૌંજન્યવંતી સૌરાષ્ટ્રની પુણ્યકારી ભૂમિમાં ગોહિલવાડ પંથકમાં રોહિશાળા ગામમાં માદા શાખાના ચારણો રહેતા હતાં. માદા ચારણો માં મામૈયા નામે અતિ ભક્તિનિષ્ઠ ચારણ …

શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ઉજ્જૈનનો ઇતિહાસ

ભારતમાં મહાકાલની નગરી તરિખે પ્રખ્યાત થયેલ ઉજ્જૈન નગરી આવેલી છે. જે હાલ મધ્યપ્રદેશમાં આવે છે. અહીં અશંખ્ય મંદિરો આવેલા છે જેથી આ નગરીને મંદિરોની નગરી તરીકે પણ ઓળખાય છે. …

✽ ભગવાન એકલિંગજી ✽

હલ્દીઘાટીના ખુંખાર યુધ્ધથી માંડીને રાજસ્થાનની ભુમિ પર જેટલાં પણ યુધ્ધ લડાયાં છે એ બધાં રાજપુતોએ “જય એકલિંગ !”ના જયઘોષ સાથે દુશ્મનોને રગદોળ્યા છે. માત્ર આ એક જયઘોષની સાથે રાજસ્થાનના …

શ્રી તુળજા ભવાની માતાજીની પ્રાગટ્ય કથા

✽ તુળજા ભવાની ✽ મહારાજા છત્રપતિ શિવાજીના કુળદેવી એટલે તુળજા ભવાની….! તુળજા ભવાની એ આદ્યશક્તિ અંબાનું જ એક સ્વરૂપ છે. જેના મુળમાં જગતજનની માતા પાર્વતી સમાયેલા છે. તુળજા ભવાનીની …

શ્રી વિશ્વકર્મા : જગતના સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ટ

ભગવાન વિશ્વકર્માને વિશ્વના અનન્ય સ્થપતિ માનવામાં આવે છે.તેણે કરેલા બાંધકામના નિર્માણો પુરાણો અનુસાર બેજોડ હતાં.વિવિધ ઓજારોના જન્મદાતા પણ વિશ્વકર્માને માનવામાં આવે છે.ખેડુત અને લુહારના ઓજારો વિશ્વકર્મા દ્વારા નિર્મિત થયા …

મહાકવિ કાલિદાસ

કાલિદાસ ! એક એવું નામ કે જેને કારણે આજે ભારતમાં સંસ્કૃત ભાષા નષ્ટપ્રાય હોવા છતાં પણ ટકી રહી છે. વિશ્વના સાહિત્યરૂપી આકાશમાં કાલિદાસની પ્રતિભાવાન તેજસ્વીતા આગળ ટકી શકે એવો …

પિંડારા- પિંડારક તિર્થક્ષેત્ર

પિંડારાનું મૂળ નામ ‘દેવપુરી‘ છે જે શ્રી કૃષ્ણની દ્વારકા થી પણ પ્રાચીન છે . અહિં મહર્ષિ અગસ્ત્ય અને દુર્વાસા ના આશ્રમ હતા. મહાભારતમાં તેનો ‘પિંડારક‘ તિર્થક્ષેત્ર તરીકે ઉલ્લેખ છે. …

આઇ સુંદરબાઇ માતાજી અને દીકરી આઇ સતબાઇ માતાજી

અફીણના વાઢ જેવી સોરઠ ધરામાં ભાદર નદીના દખણાદા કાંઠા ઉપર ધૂળિયા ટીંબા માથે છત્રાવા નામનું ગામડું. આ ગામની સીમમાં ઉપરવાસના પ્રદેશમાંથી જમીનનો બધો રસક્સ ચોમાસાનો છેલપાણીના પ્રવાહ સાથે ઢસડાઇને …

શ્રી ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઇતિહાસ

સિધ્ધરાજ સોલંકી, રાણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે, ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે? ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો, મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો …
error: Content is protected !!