Tag: ભારતનો ભવ્ય મંદિર વારસો

કાફિર કોટ મંદિર – અફઘાનિસ્તાન

કાફિર કોટ મંદિર એટલે મહાન ભૂતકાળની છેલ્લી નિશાની.. ૧૧મી સદીમાં ગઝનીના મહમૂદના આક્રમણ પહેલા, અફઘાનિસ્તાનમાં કાબુલ શાહી તરીકે ઓળખાતા શૈવ હિંદુ રાજવંશનું શાસન હતું. અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ નજીક ખૈબર પખ્તુનખ્વા …

ગણેશ મંદિર – રોહતાસગઢ સાસારામ, બિહાર

આ મંદિર કિલ્લામાં સ્થિત છે. જર્જરિત હાલતમાં છે પણ જોતાં જ તમને શરણેશ્વર મહાદેવની યાદ આવી જાય તેવું જ છે. કોઈ શિલ્પસ્થાપત્ય નથી તેમ છતાં તે મંદિર સ્થાપત્યની દ્રષ્ટિએ …

અષ્ટમુખી પશુપતિનાથ મંદિર- મંદસૌર, મધ્યપ્રદેશ

અષ્ટધાતુ મહાઘંટાથી બનેલું વિશ્વનું સૌથી મોટું અને ૩૭૦૦ કિલો વજન ધરાવતો અષ્ટધાતુ નિર્મિત મહાઘંટ શ્રી અષ્ટમુખી પશુપતિનાથ મહાદેવ મંદિર મધ્યપ્રદેશના મંદસૌરમાં લગાવેલો છે. ભારતમાં કોઈ પણ મંદિરમાં આટલો ભારે …

અહોબિલમ મંદિર સંકુલ- આંધ્રપ્રદેશ

અહોબિલમ આંધ્ર પ્રદેશના કરનૂલ જિલ્લામાં પૂર્વીય ઘાટની પહાડીઓમાં, ચેન્નાઈથી લગભગ ૪૦૦ કિમી ઉત્તર-પશ્ચિમમાં સ્થિત છે. મંદિરમાં ભગવાન નૃસિમ્હાના નવ મંદિરોનો સમાવેશ થાય છે જે ૫ કિ. મી. સર્કલની આસપાસ …

ચતુર્ભુજ મંદિર – ઓરછા મધ્ય પ્રદેશ

ભારતમાં આશરે ૫ લાખથી પણ વધુ મંદિરો એવાં છે જે એની મહત્તા અને સ્થાપત્યકાલને કારણે મશહૂર હોય. એમાં આ ચતુર્ભુજ મંદિરો પણ ભારતમાં ઘણા છે. રાજસ્થાનમાં પણ એક ચારભુજાજી …

વિજય વિઠ્ઠલ મંદિર- હમ્પી

૧૫મી સદીનું વિજયા વિઠ્ઠલ મંદિર🚩 હમ્પીમાં વિઠ્ઠલ મંદિર અથવા વિઠ્ઠલ મંદિર એ એક પ્રાચીન સ્મારક છે જે તેની અસાધારણ સ્થાપત્ય અને અજોડ કારીગરી માટે જાણીતું છે. તે હમ્પીની સૌથી …

વિદ્યાશંકર મંદિર શૃંગેરી

વિદ્યાશંકર મંદિર કર્ણાટકના ચિકમગલુર જિલ્લાના પવિત્ર નગર શૃંગેરીમાં આવેલું છે. તેના ધાર્મિક મહત્વ ઉપરાંત મંદિર સ્થાપત્યના ઉત્સાહીઓ માટે આંખ ખોલીને જોવા જેવું છે કારણ કે તે હોયસાલા શૈલી સાથે …

▀▄▀▄ ચૌસઠ યોગિની મંદિર ▄▀▄▀

ચૌસઠ યોગિની મંદિર અથવા ચોસઠ યોગિનીઓ ઘણીવાર આદિશક્તિ મા કાલીનો અવતાર અથવા ભાગ છે. ઘોર નામના રાક્ષસ સાથે લડતી વખતે માતાએ ચોસઠ અવતાર લીધા. એવું પણ માનવામાં આવે છે …

▀▄▀▄▀▄ ઐહોલ મંદિર સમૂહ ▄▀▄▀▄▀

ત્રિસ્થળ પ્રવાસનું છેલું અને બહુજ સરસ સ્થાન એટલે ઐહોલ મંદિર સમૂહ. કુલ ૧૨૫ મંદિરો છે અહીંયા ના જાઓ તો જરૂર અફસોસ થાય એવાં શિલ્પસ્થાપત્યો છે અહીંયા. આ સ્થળની મુલાકાત …

ઐહોલનો ઈતિહાસ

ઐહોલ ઉત્તર કર્ણાટક (ભારત)માં ચોથી સદીથી બારમી સદી સુધી પ્રાચીન અને મધ્યયુગીન યુગના બૌદ્ધ, હિંદુ અને જૈન સ્મારકોનું ઐતિહાસિક સ્થળ છે. ખેતરોની જમીનો અને રેતીના પત્થરોની ટેકરીઓથી ઘેરાયેલા એક …
error: Content is protected !!