Tag: ઝવેરચંદ મેઘાણી

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -9)

જીવણભગતનું જગ્યામાં પાણી અગ્રાસ કૂવાનું ખોદાણ ઘણે ઊંડે ગયું છે, પણ પાણીનો પત્તો નથી. ભગત પોતે અંદર ઉતરીને ખોદે છે, ‘સતદેવીદાસ ! અમર દેવીદાસ ! ના શબ્દો પુકારે છે, …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -8)

ત્રણ માણસો જગ્યાનાં ઝાંપા બહાર ઝાડવાંની ઓથે આંટા મારતાં હતાં. સંધ્યાની હૃદય-પાંખડીઓ બિડાતી હતી. દિવસ જાણે કે ભમરા જેવો બની સંધ્યાની પાંદડીઓમાં કેદી બનતો હતો. આઘે આઘેથી શબ્દ સંભળાતાં …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -7)

શાદુલ ભગતના ઢોલિયા ભાંગવાં ભજન-કીર્તનના આવા પ્રત્યેક સમારંભની પૂર્ણાહુતિ બાદ શાદુળ આવીને અમરબાઈના ચરણોમાં પડીજતો. ‘મારી નહીં, પણ તમારી વિજયમાળ છે આ’ એમ કહીને એ પોતાના ગળામાં રોપાયેલી માળાને …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -6)

શાદુલપીરનું જગ્યામાં આગમન “કેમ ઉશ્કેરાયેલા છો, શાદુળ ખુમાણ ?” સંતે સવારની આજારસેવા પતાવીને ગાયો દોતાં દોતાં એ મહેમાન આવેલા જુવાનને પૂછ્યું. “મોકળો થવા આવ્યો છું; હવે પાછા જવું નથી.” …

રતન ગિયું રોળ! – સૌરાષ્ટ્રની રસધાર

“ભણેં ચારણ્ય! જોઈ લે, આપડા મલકને માથે આષાઢની રીંછડિયું નીકળીયું! જો, જો, મોળો વાલોજી સાચાં મોતીડાં જ વરસેં છે હો! ખમા મોળી આઈને! હવે તો ભીંસું હાથણિયું થાશે, ચારણ્ય! હાલો આપડે દેશ.” આષાઢીલા …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -5)

જેરમશા-નુરશાની જગ્યામાં પધરામણી ને અમરબાઈના દેહ પરથી દાગીના ઊતરી પડ્યા, તેમ જ દિલના ભીતરથી જોબનના મનોરથો દડી ગયા. તે બનાવને આ ગ્રામ્યબાલા પોતાના નર્યા વૈરાગ્યનું જ ફળ નહોતી માનતી. …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -4)

બગસરના દરબારનું અમરમાની પાછળ આવવું ‘મારી ઘોડી પર પલાણ મંડાવો.’ કાઠીરાજે હુકમ આપ્યો. પોતાના એક સ્વામીનિષ્ઠ સાથીને સાથે ચાલવા કહીને કાઠીરાજે ઘોડી હાંકી મૂકી. બંને ઘોડાં માર માર ગતિએ …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -3)

અમરમાની ટેલ સૂતેલીનો પ્રારબ્ધ લેખ એ રીતે એકતારાએ ઉકેલ્યો. સવારે મધ્યાહ્ ને કે સાંજે ગામડાંની સીમોમાં ‘સત દેવીદાસ ! સત દેવીદાસ !’ એવો અવાજ સંભળાયા કરતો. અવાજ લલિત હતો. …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -2)

જગ્યામાં અમરમાંનું આગમન શોભાવડલા ગામના પાદરમાંથી લોકો ગામમાં પાછાં વળતાં હતાં. પણ સવારનો પહોર હોવા છતાં કોઈને કેમ જાણે કશી ઉતાવળ જ ન હોય તેવી સહેલાણી રીતે સહુ થોડું …

સંત દેવીદાસ – ઝવેરચંદ મેઘાણી (ભાગ -1)

મહાશિવરાત્રીનો મોટો તહેવાર હતો. ભક્તિના નશામાં મસ્તાન બનેલો દરિયો રત્નેશ્વર મહાદેવની ગુફામાં કેમ જાણે લીલાગર ઘૂંટતો હોય તેવી ખુમારીથી ભીતરનાં જળ એ સાંકડા ભોંયરામાં પેસતાં હતાં ને પાછા ઘુમ્મરો …
error: Content is protected !!