Category: સોરઠી બહારવટિયા

વીર બાવાવાળો- સોરઠી બહારવટીયા (ભાગ- 2)

“કાંઇ વાવડ ?” “હા સાહેબ. નાંદીવેલે ડુંગરે.” “કેટલાં માણસ ?” “દસ જ. રાતોરાત પહોંચીને ફુંકી મારવા જોવે. નીકર સવાર ઉગે હાથ આવી રહ્યો.” ગીરના જગલમાં, બાવા વાળાને જેર કરવા …

વીર બાવાવાળો- સોરઠી બહારવટીયા (ભાગ- 1)

બચ્ચા રાનીંગ વાલા ! માગી લે.” “બીજું કાંઈ ન જોવે મહારાજ; ફક્ત શેર માટીની ઝંખના છે.” પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું.દસમે દ્વારે જીવને ચડાવીને જોઈ વળ્યા. પછી …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 6)

“આમાં વંશ કયાંથી રે’ ?” બહારવટામાં વારંવાર ગામેગામની ગાયો તગડાય છે. એક દિવસ ત્રણસો ચારસો ગાયોનું ધણ તગડીને બહારવટીયાએ નાંદીવેલા ડુંગરના ગાળામાં ઠાંસી દીધું. આડી મોટી વાડ્ય કરાવી લીધી. …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 5)

ભાવેણાનો નાથ કાયર થઈ ગયો છે. વજેસંગજીનાં કળ ને બળ બેય હારી ગયાં છે. મોટી વિમાસણ થઈ પડી છે. “કોઈ જો જોગીદાસને પકડી મને સોંપે તો મારા ભાવનગર રાજમાંથી …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 4)

શિહો૨ને પાદર ગરીબશા પીરની જગ્યા પાસે પકતી ચોરણી, કણબી જેવું કેડીયું, ને માથે બોથાલું બાંધીને એક આદમી ઉભો છે. ફક્ત ભેટની પછેડી સિવાય બીજી બધી વાતે કણબી જેવો દેખાવ …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 3)

ઠાકોર વજેસંગજી બગડેલી બાજી સુધારી રહ્યા છે: “મેરામ ખુમાણ, હવે શું કરૂં ? હાદા ખુમાણને મારીને તો મેં મોટી ખોટ્ય ખાધી.” “સાચુ મા’રાજ ! માથેથી ગાળ ઉતારવી હોય તો …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 2)

“બાપુ! ગઝબ થઈ ગયો.” જોગીદાસે બહારવટે રઝળતાં રઝળતાં એક દિવસ મીતીઆળાના ડુંગરામાં પોતાના બાપ હાદા ખુમાણને શોકના સમાચાર સંભળાવ્યા. “શું થયું આપા ?” “મહારાજ વજેસંગનો કુંવર દાદભા ગુજરી ગયા.” …

જોગીદાસ ખુમાણ- સોરઠી બહારવટીયા (ભાગ – 1)

કવિશ્રી ન્હાનાલાલે “સોરઠી તવારીખના થરો” ઉખેળતાં જોગીદાસને અત્યંત માનભેર સંભાર્યો છે. એને પોતે ‘જોગી બારવટીયો‘ કહી બિરદાવેલ છે. પોતે સોરઠનું ‘રૉબરૉય’ લખે તો જોગીદાસને વિષે જ લખે, એ એમની …

સોરઠ નો સિંહ વીર રામવાળો

ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે. અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ …
error: Content is protected !!