કારતક વદ આઠમના શુભ દિવસે ભગવાન કાલભૈરવ પ્રગટ થયા હતા, તેથી આ દિવસને કાલાષ્ટમી કે ભૈરવાષ્ટમીના નામે ઓળખવામાં આવે છે. ભગવાન ભૈરવના સ્મરણમાત્રથી જ તમામ પ્રકારનાં પાપ તથા કષ્ટ …
ભગવાન દત્તાત્રેય બ્રહ્માજીના માનસ ઋષિ અત્રિનાં પુત્ર છે. એમની માતાનું નામ અનસુયા હતું. કેટલાંક ગ્રંથોમાં બતાવવામાં આવ્યું છે કે —– ઋષિ અત્રિ અને મહાસતી અનુસુયાને ત્રણ પુત્રો થયાં હતાં. …
આમ તો ભારતમાં ૬ બ્રહ્માજીના મંદિરો છે પણ એમાં ખાસ મહત્વનું અને સૌથી પુરાણું કોઈ મંદિર હોય તો તે છે પુષ્કર સ્થિત બ્રહ્માજીનું મંદિર. ભારતના ૬ બ્રહ્માજીના મંદિરોમાં એક …
અન્ય નામ વારાહાવતાર અવતાર- ભગવાન વિષ્ણુના દસ અવતારોમાં તૃતીય અવતાર भगवान विष्णु के दस अवतारों में तृतीय अवतार ધર્મ-સંપ્રદાય હિંદુ ધર્મ સ્વરૂપ- વરાહ (સુઅર) वराह (सूअर) શત્રુ-સંહાર હિરણ્યક્ષ સંદર્ભ …