Category: ઈતિહાસ

Ψ આઇ શ્રી વરવડી (વરૂડી) માં Ψ

આઈશ્રી વરવડી નો જન્મ ચંખડાજી ગોખરૂ (નરા શાખની પેટાશાખા) ના ઘેર ખોડાસર (તા. ભચાઉ-કચ્છ) ગામમાં થયેલો. આ વાતની પ્રતિતી કરાવતો ખોડાસરના ઉતરાદી તરફ આઈનો ઉગમણા બારનો ઓરડો છે, જ્યાં …

Ψ મહાશક્તિ આઇ માલણ દુલાઈ Ψ

આઈશ્રી માલણ દેવીનો જન્મ વિ.સં. ૧૪૯૧ – માર્ગશીર્ષ શુક્લા-૬ ના ભાંડ ગામમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ દુલ્હાજી (બારહટ) હતું. આ ભાંડ ગામ દુલ્હાજીના પિતાશ્રી આલ્હાજીને રાવ ચુડાજી તરફથી …

Ψ આઈ શ્રી સાંગવારી મા Ψ

વિક્રમની આઠમી સદીમાં ભગવતી આવડે સિંધના અન્યાયી શાસક સુમરાના શાસન સામે લોકસમુહ દ્વારા ચાલતી ચળવળનું નેતૃત્વ લીધું અને આ અન્યાયી શાસનને સમાપ્ત કરી સિંધમાં શાંતિ અને ન્યાયપ્રિય વ્યવસ્થા સ્થાપી. …

ભગવતી આઈ શ્રી વાનુમા – મોરઝર

માતૃપૂજાની શરૂઆત તો સૃષ્ટિના પ્રારંભ સાથે જ થઈ હશે. ભારતમાં તો આદિકાળથી જ માતૃપૂજા થતી આવી છે. વેદોમાં પણ જગદંબાને સર્વદેવોના અધિષ્ઠાત્રી, આધાર સ્વરૂપ સર્વને ધારણ કરનારા સચ્ચિદાનંદમયી શક્તિ …

⚔ સદાશિવરાવ ભાઉ – એક મહાનાયક અને મહાન યોદ્ધો ⚔

“ગદ્દાર કઈ કોમમાં નથી હોતાં ” “વફાદારી ગળથુથીમાં હોય છે એણે શીખવાડવી નથી પડતી” “મુસ્લિમ હોવું એ કઈ ગુનો નથી એમ તો છત્રપતિ શિવાજી રાજે ભોંસલેની સેનામાં પણ મુસ્લિમ …

बाबा रामदेवपीरजी के अलौकिक कार्यः- भाग-3

मेवाड़ निवासी जरगा को पर्चा : मेवाड़ में ‘जरगा’ नामक पहाड़ी पर शिवरात्रि के अवसर पर रामदेवजी का ‘जमा’ लगता है एवं मेला भरता है। इस मेले की पृष्ठभूमि …

बाबा रामदेवपीरजी के अलौकिक कार्यः- भाग-2

बाबा रामदेवजी की जीवित समाधि (भादो सुदी एकादशी वि.सं. 1442) : बाबा रामदेवजी की समाधि के प्रसंग के साथ उनकी अनन्य भक्त डाली बाई का नाम जुड़ा हुआ है। …

बाबा रामदेवपीरजी के अलौकिक कार्यः- भाग-1

रामदेवजी के अद्भुत व्यक्तित्व से बहुत सी अलौकिक घटनाओं को जोड़ा जाता है, जिनमें उनका सम्पूर्ण जीवन समाविष्ट हो गया है। कुछ बहुश्रुत ‘पर्चे’ (चमत्कारिक घटनाएं) क्रमशः दिये जा …

શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાનો ઈતિહાસ

ભાટ અને વહીવંચા એવી વાતો કરે છે કે…….. પ્રાચીનકાળમા ભગવાન ભોળા મહાદેવે સ્વહસ્તે પોતાના પટરાણી દેવી શ્રી ઉમિયાજીની સ્થાપના કરી હતી ત્યારથી તે સ્થાન ઉમિયાપુરીના નામથી ઓળખાતુ હતુ. સમયના …

रामदेवजी के लौकिक कार्यः-

बाबा रामदेवजीः इतीहास एवं साहित्य लेखकः प्रो.(डॉ.) सोनाराम बीस्नोई अध्ययन की सुविधा के लिए उनके समग्र कृतित्व को दो शीर्षकों के अन्तर्गत प्रस्तुत किया जा सकता है – (क) …
error: Content is protected !!