बाबा रामदेवः इतीहास एवं साहित्य मे से प्रस्तुती लेखकः प्रो (डॉ.) सोनाराम बिस्नोई पांच पीरो मे गोगाजी एक लोकदेवता के रुपमे पाबू हडबु रामदे, मांगलिया मेहा । पांचो पीर …
ગંગાને કિનારે તુલસીદાસજી એક દિવસ સાંજને ટાણે ટેલતા હતા, એનું હૃદય એ વખતે પ્રભુના ગાનમાં મસ્ત હતું. પાસે જ સ્મશાન હતું. સ્મશાન સામે નજર કરતાં સ્વામીજીએ જોયું કે પોતાના …
સતારાના કિલ્લા પર બેઠા બેઠા શિવાજી મહારાજ એક દિવસ સવારે જોઈ રહ્યા હતા કે પોતાના ગુરુજી રામદાસ નગરને બારણે બારણે ભિક્ષા માગતા અન્નહીન વસ્ત્રહીન ભટકયા કરે છે. રાજાના મનમાં …
બસ ! બુંદીકોટનો કિલ્લો જ્યાં સુધી હું જમીંદોસ્ત ન કરું ત્યાં સુધી મારે અન્નજળ હરામ છે.’ એવી આકરી પ્રતિજ્ઞા એક દિવસે ચિતોડના રાણાએ ભરસભામાં કરી લીધી. પ્રધાનજી બેાલ્યા : …
જંગલની અંદર સાંજનાં અંધારાં ઊતરતાં હતાં. ગુરુ ગેવિદસિંહ એકલા જ બેસી રહ્યા. થાકેલ શરીરને પોતાની કિરપાણ ઉપર ટેકાવીને ગુરુ શો વિચાર કરતા બેઠા હતા ? ગુરુ વિચારતા હતા પોતાની …
શ્રાવણમાં લોકો કેમ પત્તાં ટીંચે છે. જુગાર એ પ્રશ્ન આજદિન સુધી ગુંચવાતો રહ્યો છે. ભગવાનના જન્મ દિવસે જુગાર રમાય? કેવું પાપ? ભગવાને કહ્યું છે કે જે તમારૂં છે તે …
પંચ સિંધુએને કિનારે, પંજાબની વીરભૂમિ ઉપર એક દિવસ યુદ્ધનાદ ઊઠયા : ‘જય ગુરુજી : જય ગુરુજી !’ નગરે, ગામડે અને ઝૂંપડે ઝૂંપડે એ ગુરુમંત્ર ઝિલાયો. પ્રત્યેક જીભ ઉપર એ …