12. યાહોમ કરીને પડો : સિધ્ધરાજ જયસિંહ

વાદળથી વાતો કરતો ધારાનગરીનો કિલ્લો ! ગુજરાતની સેના એને ઘેરો ઘાલીને પડી હતી. દિવસોના દિવસો વીતી ગયા; મહિના પર મહિના પસાર થઈ ગયા: ને હવે માળાના મણકાની જેમ વરસો …

11. જનતાની જય : સિધ્ધરાજ જયસિંહ

ગુજરાતની સેના માળવા સામે યુદ્ધે ચઢી. મા ગુર્જરીનો સાદ પડ્યો હતો. ગુજરાતની ગયેલી કીર્તિને પાછી લાવવાની હતી. એવે વખતે ઘેર બેણ બેસી રહે? ખેડૂતોએ ખેતર મૂક્યાં ને ખડગ લીધાં. …

જનરલ સેમ માણેકશો

ઇસવીસન ૧૯૭૧ તો બધાંને યાદ જ હશેને !!! ભારત -પાકિસ્તાન યુદ્ધ અને બાંગ્લાદેશનો જન્મ, લોખંડી બાઈ ઈન્દિરાજીનું ખુબ જ સરાહનીય પગલું, પાકિસ્તાનના ૨ ટુકડા કરી નાંખ્યા પણ આ ટુકડા …

10. વગર તલવારે ઘા : સિધ્ધરાજ જયસિંહ

સાચા રાજાના નસીબમાં સુખ હોતું નથી ! હજી યાત્રા પૂરી થાય છે, દાન અપાય છે, આશીર્વાદ લેવાય છે, ત્રિવેણી નવાય છે, દેવસેવા થાય છે, ત્યાં સમાચાર આવ્યા . પાટણનો …

કંઠ કહેણીના મશાલચી : મેરૂભા ગઢવી (લીલા)

મેઘાવી કંઠના ગાયક શ્રી મેરૂભા ગઢવીનો જન્મ સૌરાષ્ટ્રમાં લોકવાર્તાઓ દ્વારા લોકસાહિત્યના સંસ્કાર ચેતાવનારા છત્રાવા ગામના લોકસાહિત્યના આરાધક પિતા મેઘાણંદ ગઢવી લીલા શાખાના ચારણને ખોરડે માતા શેણીબાઈની કૂખે સંવત ૧૯૬૨ના …

9. બોંતેર લાખનું દણ માફ : સિધ્ધરાજ જયસિંહ

કૂકડો બોલ્યો હતો. ઉગમણા આભમાં લાલ શેડો ફૂટી હતી. પંખી જાગ્યાં હતાં. ત્યાં મારતે ઘોડે અસવાર આવ્યો. એ વધામણી લાવ્યો હતો : ‘બર્બરકજિષ્ણુ ગુર્જરપતિ મહારાજ સિદ્ધરાજ જયસિંહ નજીકમાં જ …

માર્તંડ સૂર્યમંદિર – અનંતનાગ

જમ્મુ કાશ્મીર એ તો એક રાજ્ય છે અને એમાય ભારતનું સ્વર્ગ એટલે કાશ્મીર. અત્યારની રાજકીય પરિસ્થિતિ અને અમુક કોમોનું વધતું જતું વર્ચસ્વ અને વિદેશી તાકાતોના હાથ બનીને આપણે જ …

8. જય સોમનાથ : સિધ્ધરાજ જયસિંહ

દીકરાએ તો દેશમાં ડંકો દીધો. બાપદાદાના વખતથી સોરઠ સાથે ઝઘડો ચાલતો હતો. પાડા-પાડી લડે ને ઝાડનો ખો નીકળે, એમ સોરઠ-પાટણના રાજાઓના ઝઘડામાં પ્રજાને ઘણો ત્રાસ પડતો. સોરઠ જિતાયું ને …

7. પાણી એજ પરમેશ્વર : સિધ્ધરાજ જયસિંહ

પનઘટનો આરો હતો. નાની નવેલી પનિહારીઓ સોનાના બેડે રૂપાની ઈંઢોણીએ પાણી ભરવા સંચરી હતી. પાણી ઊંડા હતાં, ને સીંચવું કઠણ હતું. પનિહારી-સીંચતા સીંચતાં થાકી ગઈ. દોરડું હાથમાંથી છૂટી ગયું; …

સૂર્ય મંદિર – મુલતાન

ભારતનાં ૧૨ સૂર્યમંદિરો ખાસ જોવાં જેવાં છે. જોકે એ સિવાય અનેક સૂર્ય મંદિરો સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં પણ આવેલાં છે. અગત્સ્ય ઋષિની ઇન્ડોનેશિયા યાત્રા દરમિયાન કંબોડીયામાં ત્યાં પણ અંગકોરવાટ …
error: Content is protected !!