Category: મહાપુરુષો

વિષ્ણુભક્ત રાજા અંબરીષ

અંબરીષ ઈશ્વાકુવંશીય પરમવીર રાજા હતાં. એ રાજા ભગીરથના પ્રપૌત્ર, વૈવસ્વત મનુનાં પૌત્ર અને નાભાગનાં પુત્ર હતાં. રાજા અંબરીષની કથા રામાયણ, મહાભારત અને પુરાણોમાં વિસ્તારથી વર્ણિત છે. એમણે ૧૦,૦૦૦ રજાઓને …

પ્રજાપાલક રાજા પૃથુ 

ધ્રુવનાં વનગમન પશ્ચાત એમનાં પુત્ર ઉત્ક્લને રાજ સિંહાસન પર બેસાડવામાં આવ્યો, પરંતુ એ જ્ઞાની અને વિરક્ત પુરુષ હતાં. અત: પ્રજા એમણે મૂઢ એવં પાગલ સમજીને રાજગાદી પરથી હટાવી દીધાં …

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રેરંક પ્રસંગો | ભાગ- 2

સરદારની વિનોદવૃત્તિ : તાજગીની ઝીણી ફરફર ——– સરદારની રમૂજી ભાષામાં ગમે તેટલી જટિલ સમસ્યાને પિગળાવી દેવાની તાકાત હતી. તેમની પાસે રહેનારને તેમની ભાષામાં અને વર્તનમાં હંમેશા હાસ્યના ફુવારાની અનુભૂતિ …

આધુનિક ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલનું યોગદાન

✍️ રાજકીય યોગદાન   ✍️ સરદાર પટેલ એક વિલક્ષણ અને વિચલક્ષણ માનવી, ભાષા ભલે પટેલની હોય પણ ક્રમમાં એમને કોઈજ ના પહોંચે એ જે ધારે એ કરીને જ રહેતાં અને …

સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના કેટલાક પ્રેરંક પ્રસંગો | ભાગ- 1

જન્મે -પાટીદાર ભાષા – ચોટદાર શરીર અને વ્યક્તિત્વે – સદાચાર મગજે – સમજદાર ખોટું કયારેય ના ચલાવી લેનાર ચક્ષુઓએ કરીશ્માકાર અને કર્તુત્વે જોરદાર એવા સદાય વિચક્ષણ અને વિલક્ષણ માનવીના …

સરદાર વલ્લભભાઈ પટેલની જીવન કથા

(૩૧ ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ ) ? સરદાર વલ્લભભાઈ પટેલ પ્રસિદ્ધ સ્વતંત્રતા સંગ્રામ સેનાની તથા સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી હતાં. એ સરદાર પટેલના ઉપનામથી પ્રસિદ્ધ હતાં. સરદાર …

ગુરુ ગોવિંદસિંહ

શિખોના દસમાં ગુરુ ગોવિંદસિંહ ની બોલબોલા ઘણી જ હતી. યોધ્ધા, કવિ અને વિચારક ગોવિંદસિંહે ૧૬૬૯માં ખાલસા પંથીની સ્થાપના કરી હતી. એમણે મુગલ બાદશાહ સાથે ઘણા યુધ્ધો કર્યા અને તેમાં …

શ્રી રામકૃષ્ણ પરમહંસ

જન્મ : ૧૮/૦૨/૧૮૩૬ જન્મસ્થળ : કામારપુકુર મૂળનામ : ગદાધર રાશિ પ્રમાણે નામ : શંભુચંદ્ર માતાનું નામ : ચંદ્રમણિ પિતાનું નામ : ખુદીરામ પિતાજીનું ગામ : બંગાળના હુગલી જિલ્લાનું દેરેગામ …

★ ભગવાન પરશુરામ ★

એક લોકપ્રિય શ્લોક છે, આશ્વસ્થામા બલિવ્યાર્સો હનુમાંન્શ્વ વિભીષણ : | કૃપ: પરશુરામશ્વ સપતૈતે ચિરજજીવિન : || પરશુરામ રાજા પ્રસેનજિતની પુત્રી રેણુકા અને ભ્રુગુવંશીય જમદગ્નિ નાં પુત્ર હતાં. એ વિષ્ણુના …

શ્રી લાલ બહાદુર શાસ્ત્રી

જન્મતિથિ: બીજી ઓક્ટોબર, ૧૯૦૪ નિધન: અગિયારમી જાન્યુઆરી, ૧૯૬૬ હોદ્દો ભારત દેશના ત્રીજા વડા પ્રધાન જન્મસ્થાન: મુગલસરાય, ઉત્તર પ્રદેશ પદભાર ગ્રહણ: નવમી જૂન ૧૯૬૪ સેવામુક્ત: અગિયારમી મે ૧૯૬૬ (મૃત્યુ પર્યંત) …
error: Content is protected !!