Tag: રા’ ગંગાજળિયો

11. આઈ નાગબાઈ – રા’ ગંગાજળિયો

ફરી એક વાર આપણે આ વાર્તાના કાળથી ત્રીશ ચાલીશ વર્ષ પહેલાંની વેળામાં ડોકીયું કરી આવીએ. જૂનાગઢ તાબાના પ્રદેશમાં બીજો એક ઉજ્જડ ટીંબો આજે પણ પડ્યો છે. એને પાટ ખિલોરીનો …

10. તીર્થના બ્રાહ્મણો – રા’ ગંગાજળિયો

ગુપ્ત પ્રયાગના ત્રિવેણી-તીરે સ્નાન કરતા ને શિવ-પૂજા કરતા બ્રાહ્મણો વાતોએ ચડ્યા હતા. ‘સાંભળ્યું ને? વીજલજીનાં રગતપીત રા’એ કાઢ્યાં.’ ‘ચારણ્યનો શરાપેલ ખરોને, એટલે કાઢી શકાય. બામણનો શરાપ કાઢે જોઉં રા’ …

9. ઝેરનો કટોરો – રા’ ગંગાજળિયો

ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કૈં કૈં બનાવો બની ચૂક્યા હતા, બનતા હતા, બનવાના પણ હતા. હરીફ મુસ્લિમ રાજવંશીઓની આપસઆપસની જાદવાસ્થળીએ દિલ્હીની શહેનશાહતને નધણીઆતી કરી મૂકી હતી. ગુજરાતના સૂબા …

8. દુદાજીની ડેલીએ – રા’ ગંગાજળિયો

દુદાજી ગોહિલના દરબારમાં એ પ્રભાતે કસૂંબાની કટોરીઓ ભરાતી હતી. પંચાવન વર્ષની જેની ઉમ્મર ટેવી શકાય તે ઠાકોર દુદાજીની દાઢી મૂછો આભલાં-જડિત બુકાનીમાં ઝકડેલી હતી. બીજા તમામનાં માથાં પર મોળિયાં …

7. ઓળખીને કાઢ્યો – રા’ ગંગાજળિયો

“આજે જ્યાં લાઠી નામનું ગોહિલ-નગર છે, તેની નજીક એક ટીંબો છે. એને લોકો ‘હાથીલાનો ટીંબો’ નામે ઓળખે છે. પુરાતની માનવીઓ, માલધારીઓ અને વટેમાર્ગુઓ અસૂરી વેળાએ જ્યારે એની વાત કરતા, …

6. ગંગાજળિયો – રા’ ગંગાજળિયો

સવાર હજી પૂરૂં પડ્યું નથી. હમેંશા પ્રભાતે ઠેઠ કાશીથી આવનારી ગંગાજળની કાવડની રાહ જોતો રા’માંડળીક સ્નાન વિહોણો બેઠો છે. કોઇ કહે છે કે છેક કાશીથી જૂનાગઢ સુધી રોજેરોજ રા’ …

5. માંડળિકનું મનોરાજ્ય – રા’ ગંગાજળિયો

“ગિરનારની આસપાસ રાસમંડળ રમતી હોય એવી ડુંગરમાળામાંથી આજે જેને દાતારનો ડુંગર કહેવામાં આવે છે તેની તળેટીમાં એક જુવાન પુરુષ એક બુઢ્ઢા આદમીથી જુદો પડતો હતો. અજવાળી સાતમનો ચંદ્રમા એ …

4. ચૂંદડીની સુગંધ – રા’ ગંગાજળિયો

ઊના દેલવાડાનો દરવાજો જ્યારે ચારણીના લોહીથી ન્હાતો હતો, ત્યારે વાજા ઠાકોર વીંજલજીના ગુશલખાનામાં ભાટ-રાણી તેલ અત્તરનાં મર્દને અંઘોળ કરતી બેઠી હતી. એ તેલ, એ અત્તર, મર્દન અને ગુશલખાનાંનો એ …

3. ચારણીનું ત્રાગું – રા’ ગંગાજળિયો

“દુહાઈ હો ! જોગમાયાની દુવાઈ હો ! નવ લાખ લોબડીયાળીયુંની દુવાઈ હો તમને.” ઊનાના પાદરમાં એ પાંચમાં પ્રભાતના પહેલા પહોરે છેટેથી સાદ સંભળાયો. ભલકા ઉપર ઊભેલો એક ભાટ અટકી …

2.પંડિતની સ્ત્રી – રા’ ગંગાજળિયો

“વાજા ઠાકર, અંબવન, ઘર ઘર પદમણરા ઘેર : રેંટ ખટૂકે વાડીયાં, ભોંય નીલો નાઘેર :” ઠાકોરો જ્યાં વાજા શાખના રાજ કરતા, વનરાઈ તો જ્યાં આંબાઓની જ ઝૂકી રહી હતી, …
error: Content is protected !!