પૃથ્વીરાજ ચૌહાણ એક રાજપૂત રાજા હતાં. જેમણે ૧૨મી સદીમાં દિલ્હી અને અજમેર સામ્રાજ્ય પર શાસન કર્યું હતું. પૃથ્વીરાજ ચૌહાણ દિલ્હીની ગાદી પર શાસન કરનાર છેલ્લા સ્વતંત્ર હિન્દૂ શાશક હતાં. …
હલ્દીઘાટીના યુધ્ધમાં કટોકટીના વિજય પછી મેવાડરાજ પ્રતાપ પાસે હવે એટલું અન્ન નહતુુ કે એટલું ધન નહતું જેથી તે અકબરને હંફાવવા ફરી સેના સંગઠીત કરી શકે. બાવીસ હજાર રાજપુતો અને …
ઇ.સ. 1003માં રા’ કવાટનું મૃત્યુ થતા તેનો પુત્ર રા’ દિયાસ સોરઠની ગાદીએ બેઠો હતો. રા’ દિયાસ નિતીવાન, દાનેશ્વરી અને મહાપરાક્રમી હતો. રા’ દિયાસે આબુના પરમાર રાજાની કુંવરી સોમલદે સાથે …