ભારત એટલે મંદિરોની વિપુલતા અને મંદિરો વગરનાં ભારતની કલ્પના કરવી પણ મુસ્કેલ છે. હવે પ્રશ્ન એ થાય કે ક્યાં અને કોનાં મંદિરો ? અરે મિત્રો… મંદિરો એ મંદિરો છે …
દક્ષિણ ભારતમાં શ્રી વીરનારાયણ મંદિરોની બોલબાલા છે. આ જ સમયમાં વૈષ્ણવ ધર્મ એની ચરમ સીમાએ હતો. હોયસાલવંશના રાજાઓએ મધ્યકાળમાં ઘણાં વૈષ્ણવ મંદિરો બાંધ્યાં છે. એમ વીરનારાયણ મંદિરો પણ ઘણાં …
ભારતનું આ ખાસ ખાસમખાસ મન્દિર એ પૌરાણિક પણ છે અને આધુનિક પણ છે. શિલ્પસ્થાપત્યકલા એમાં ચાર ચાંદ લગાડનારી છે. ગણતા થાકી જાવ એટલાં મંદિરો છે અને ગોપુરમો છે અહી. …
ભારત એટલે સંસ્કૃતિ ભારત એટલે ગૌરવવંતો ઇતિહાસ ભારત એટલે વિશ્વની પાયાની ધરોહર ભારત એટલે શિલ્પસ્થાપત્યો ભારત એટલે કલાનો રસથાળ ભારત એટલે ભાષાસાહિત્યનો વૈભવ ભારત એટલે આદિકાળથી સમૃદ્ધ સાહિત્ય ભારત …
બેલૂર અને હળેબીડુ ભારતના બે જગવિખ્યાત ટ્વિન્સ સ્થાપત્ય નગરો છે. આ બંને હોયસાલવંશના શાસનકાળ દરમિયાન જ બન્યાં છે. બન્ને હોયસાલ સ્થાપત્યના નમૂના છે. આ બન્ને નગરો એ વારાફરતી હોયસાલ …
આ આપણું જ કાશ્મીર છે, પાપી પાકિસ્તાને પચાવેલું પાકિસ્તાન નહીં, જો તમે ઈતિહાસ જાણતા હોવ તો કાશ્મીર ઐતિહાસિક દ્રષ્ટિકોણથી સનાતન ધર્મનો એક અચલ, મહાન અને અદ્ભુત ગઢ રહ્યો છે. …