Category: પાળિયા કથા

મીઢોળબંધો મોતને ભેંટ્યો

સોરઠની ધરતી માથે સાવરકુંડલા થી ત્રણ ગાઉં છેટે પંખીના માળા જેવું કરજાળા નામનું ગામ. ગામમાં હમીરસિહ રાજપુતની ડેલી રાજપુતોની ખાનદાનીના ગુણગાન ગાતી ઊભી છે. હમીરસિહ ને પાંચ સાતીની પાડાના …

ત્યાગ અને બલિદાન કેવું હોય તેનો અનન્ય દાખલો, સતીના સતિત્વના ભવ્ય બલિદાનની વાત

અમથા નથીં કહેવાતું વો હિન્દકી રાજપુતાનીયા થીં.. વાહ ભવ્ય ત્યાગ અને બલિદાન કેવું કોઈ શબ્દો નથી પણ છતાં આવાં ત્યાંગની મુર્તિ ને યાદ કર્યા વગર નહીં રહેવાય, કારણ આ …

માથું મુકીને લડવા જનાર વીર પુરૂષની અદભુત શૌર્યગાથા

માથું મુક્યું સતીના હાથમાં અને ઇ ધડ ધીંગાણે જાય, આવાં નરબંકા પુરુષો પાક્યા અમ ધીંગી ધરાની માય. સૌરાષ્ટ્રમાં તળજા નજીક જ્યાં શેત્રુંજી ઉતાવળી અને દાંત્રડી નદિઓનો સંગમ રચાય છે …

દેવશુર અને પાતળી

સોરઠમાં ત્રણ ત્રણ વરસનો દુકાળ પડ્યો છે, એવાં ટાણે છત્રાવા ગામનો દેવુશુર ચારણ દુઘમલ દિકરા ને ધોડીયે હિચોળતી દેવરુપ ચારણયાણી રૂપાને ઘર સોપી ગીર ભણી હાલી નિકળે છે. હાલતા …

વીર દ.શ્રી લુણવિર ખુમાણ

આજથી આશરે ત્રણસો – સાડા ત્રણસો વર્ષ પહેલાંની વાત છે , જે સમયે સાવરકુંડલા ઉપર સામતબાપુ ખુમાણ નું રાજ હતું. આ સામત ખુમાણ એટલે કાઠિયાવાડ ના સુપ્રસિદ્ધ બહારવટિયા જોગીદાસબાપુ …

ગૌરક્ષા માટે બલિદાન આપનાર શ્રી જેરામ દાદાની શૂરવીરતાની વાત

વડ ગામમાં (રાજુલા,અમરેલી )ભચાદરના રસ્તે વડલાની નીચે શ્રી જેરામ દાદા, શ્રી દેવરામ દાદા અને શ્રી પ્રભાશંકર દાદાનું મંદિર આવેલું છે. આ પાળિયાઓ સાથે રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. || શ્રી …

એક કથા ને એકવીસ પાળીયા

ઝાલાવાડ નું હળવદ બ્રાહ્મણ અને પાળીયા થી જાણીતું છે. આ હળવદની દક્ષિણ દિશાએ થોડે દૂર પાંડાતીરથને માર્ગેથી આજથી લગભગ બસો વર્ષ પુર્વે સોનીઓની સમહુ જાન ઝાઝા થોડાં નહીંને પણ …

તુરખાના પાદર માં

બ્રિટિશરો ના ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયાના દિલ્હીના સરકારી પ્રિન્ટીંગ પ્રેસે ” રુલિગ પ્રિન્સિસ ચીફ એન્ડ લીડિંગ પર્સોનેજીસ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી” નામનુ એક અંગ્રેજી પુસ્તક પ્રસિદ્ધ કરેલ છે તેમા …

લાખણશી અને ગોરાંદે

મિત્રો આ એજ પ્રેમીઓના પાળીયા છે જેને પ્રેમ મા પોતાના પ્રાણ આપી સ્વર્ગ સીધાવી અમરાપર મા મળ્યા.. છાણાં ઉપર છાણું ગામ નગીચાણુ કાઠીયાવાડ ની ધીંગી ધરામા આવા અવનવા કોયડા …

ઘેડ કાંધીનું વરસડુ વટે વેતરાઇ ગયુ

મિત્રો આ પાળીયા વડસડા ગામના પાદરના છે જે તમે જોઇ શકો છો જેમાં શુરવીર આહિર અને આયરાણીઓ ની ખાંભી ઓ છે સતીઓના પંજા પણ છે આજથી ત્રણસો પુર્વેનો કાળ …
error: Content is protected !!