Category: સ્ટોરી

માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાત ધર્મસ્થળ છે. અહીં બિરાજતાં દેશદેવી માઁ આશાપુરાના દર્શને લાખ્ખો ભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડે છે. માઁ આશાપુરાના સ્થાપન, પ્રાગટ્ય અને મહિમા વિશે મંદિર …

બાબા અમરનાથની કથા અને યાત્રાની સંપૂર્ણ માહિતી અચૂક વાંચજો અને શેર કરજો.. જાણો સંપૂર્ણ કથા

અમરનાથ ગુફા ભગવાન શિવના તીર્થ સ્થળો પૈકી ખૂબ જ પ્રખ્યાત છે. આજે અમે અહીં જણાવી રહ્યા છીએ તે ગુફાની કથા અને તે કથાના રહસ્ય વિશે જેને સાંભળીને કોઈ પણ …

ટીકીટ વગર ટ્રેઈન માં સફર કરતી ગરીબ બાળા ની જીંદગી બદલાઈ ગઈ – સત્ય ઘટના

આ વાર્તા નહી એક વાસ્તવિક ઘટના છે. મુંબઇથી બેંગ્લોર તરફ જતી ‘ઉદયન એક્ક્ષપ્રેસ’ ટ્રેઇનમાં ટીકીટ ચેકર ટીકીટ ચેક કરી રહ્યો હતો. એક ડબ્બામાં લગભગ 13-14 વર્ષની છોકરી સીટની નીચેના …

સંત શ્રી જલારામબાપાનો ઇતિહાસ

સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ (નવેમ્બર 14, 1799) ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. ગુજરાતમાં રાજકોટ જિલ્લામાં …

તુલસીશ્યામ પ્રાગટ્ય કથા

પક્ષી બેસે તો મરી જાય એવું ‘મિંઢો હરમ્યો’ નામનું ઝેરી ઝાડવું જ્યાં પૂર્વે હતું એ મીંઢાના નેસ નામના નાના ગામડાનો નિવાસી ચારણ દેવી સાંતિયો, આજથી પાંચસો વર્ષ પૂર્વે ‘લેરિયાના …

સત નો આધાર- સતાધાર નો ઈતિહાસ 

આંબાઝરનો ઝીલણો, નવા સરીખા નીર, ધજા ફરુકે ધરમની, પરગટ ગીગો પીર. સોરઠ ધરા સોહામણી, ગાંડી ઘેઘુર ગિર, સરવા સતાધારમાં, પરગટ ગીગેવ પીર. એક કાળે ગિરનું જંગલ બીલખા સુધી પથરાયેલુ …

પ્રખ્યાત દાનવીર ભિખારી “ગોદડીવાળા બાપુ” વિષે જાણો છો?

તમને રસ્તા પર જતા-આવતા ઘણા ભિખારી જોયા હશે કે પછી ટ્રાફિક સિગ્નલ પર તમારી ગાડી ઉભી રહે કે તરત જ ગાડીના દરવાજે ભિખારી આવી જતો પણ જોયો હશે.પણ આજે …

પરબધામ નો ઈતિહાસ 

દેવીદાસ બાપુના પરબ નો ઈતિહાસ ઈસ. સનના ૧૮માં સૈકાના સમય પ્રવાહો સૌરાષ્‍ટ્ર માટે કપરા પસાર થયાનું ઈતિહાસકારો નોંધે છે. આ સમયે પ્રર્વતેલા દુષ્‍કાળથી કચ્‍છ અને સિંધમાંથી દુકાળગ્રસ્‍ત માનવ સમુદાય …

રીક્ષા ડ્રાઈવરનો છોકરો બન્યો ભારતનો સૌથી યુવાન IAS ઓફિસર

મહારાષ્ટ્રના એક નાના એવા શહેરમાં રહેતો એક રિક્ષા ડ્રાઇવર માંડ માંડ કરીને એનું જીવન નિર્વાહ કરતો હતો. એક સાંધે ત્યાં તેર તૂટે જેવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે આ ઓટો …

બજરંગ દાસ બાપાના જીવન નો સત્ય ઘટના નો પ્રસંગ

સંત ના જીવના ના પ્રસંગો કેવા હોય તો જેમ સંત માણહ ની વેદના વાંચી સકે એમ સંત માણહ ને નિર્માલ્ય ન બનાવી સકે પણ માણહ ને મરદાનગી ના રાહ …
error: Content is protected !!