Category: લોક સાહિત્ય

લોકસમાજને હૈયે રમતી રચના – આંધળી માનો કાગળ

આંધળી માનો કાગળ રચના એટલી બધી કરૂણ હતી કે પછીથી ઈન્દુલાલ ગાંધીએ દીકરાનો જવાબ પણ લખ્યો અને એ પણ એટલો જ લોકપ્રિય થયો હતો. એ પછી મોહનલાલ નાથાલાલ અને …

લોકજીવનમાં પૂજાતા- બાવનવીર

લોકજીવનમાં હાસ્યરસનો ટુચકો કહેવાય છે. ગામડાગામનો એક દુધમલિયો જુવાનિયો નવોસવો ભૂવો થયેલો. નવરો બળિદયો મોરચ ખૂંદેતે એમ અમથો અમથો ધૂણ્યા કરે. એક દી સવારના પહોરમાં ફળિયા વચાળે ખાટલો નાખીને …

ગુજરાતની ગ્રામસંસ્કૃતિની લોકવિદ્યાઓ અને કોઠાસૂઝની કળાઓ

પ્રાચીન ભારતીય શાસ્ત્રોમાં ૧૪ વિદ્યા અને ૬૪ કળાઓ સુપેરે વર્ણવાઇ છે. લોકવિદ્યાના જાણતલોની શોધયાત્રા દરમ્યાન મારી જાણકારીનું પાણી માપવા અમારા મોહનભાઇ પાંચાણીએ મારી આગળ એક દૂહો રમતો મૂક્યો. ‘બાપુ …

લોકવાણીનાં ઘરેણાં સમા કૃષિસંસ્કૃતિના તળપદા શબ્દો અને કહેવતોની અજાણી વાતો

આજે ગુજરાત, કચ્છ અને કાઠિયાવાડના ગામડાનું લોકજીવન યંત્રયુગની આંધીમાં ઉડાઉડ કરવા માંડયું છે. ભૌતિક સવલતોમાં આળોટવા માંડયું છે. પરિણામે ગામડાંની મૂળ સંસ્કૃતિ આથમવા માંડી છે. આપણે એને વિકાસના રૂપાળા …

કાઠિયાવાડના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો ને કોડિયો કોણ હતા?

ગુજરાતનાં હેરિટેઝ સ્મારકો અને વિખ્યાત પ્રવાસન સ્થળોને વિશ્વના નકશા ઉપર મૂકી આપવાની રાજ્ય સરકારની એક યોજના ‘ખૂશ્બુ ગુજરાતકી’ દ્વારા જૂનાગઢમાં આવેલ પુરાતત્ત્વીય સ્મારકો અશોકનો શિલાલેખ, ઉપરકોટની બૌદ્ધ ગુફાઓ, બાવા …

જૂના કાળે કન્યા વરત-ઉખાણાં પૂછીને વરના બુઘ્ધિચાતુર્યની પરીક્ષા કરતી

થોડાં વરસોપૂર્વેની આ વાત છે. એક ગોરો યુરોપિયન ભારતીય સંસ્કૃતિના અભ્યાસ અર્થે ગિરના ડુંગરાની ગાળિયું ને જંગલ-ઝાડિયુંમાં ભમતો હતો. મારગ માથે એક રબારી જુવાનડાના ગહેકતા ગળામાંથી નીકળતી સરજુની સરવાણી …

મહાકવિ કાલિદાસ

કાલિદાસ ! એક એવું નામ કે જેને કારણે આજે ભારતમાં સંસ્કૃત ભાષા નષ્ટપ્રાય હોવા છતાં પણ ટકી રહી છે. વિશ્વના સાહિત્યરૂપી આકાશમાં કાલિદાસની પ્રતિભાવાન તેજસ્વીતા આગળ ટકી શકે એવો …

આહિરની દાતારી- મેપા મોભની ઉદારતા ની વાત

સાત ખોટ ના એકના એક લાડકાની લાશ જોતાં બારોટણ નું કાળજુ વાંસ ફાટે એમ ફાટી પડ્યું ‘મારા બાપ ! મારા આધાર !’ અને મરેલા દીકરાને જનેતા વળગી પડી. આખા …
error: Content is protected !!