Category: યાત્રા ધામ

ભગવાન બાલકૃષ્ણે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો તે જતીપુરા યાત્રા ધામ (મથુરા)

જતીપુરા વૈષ્ણવોનું તીર્થ છે અહીં બારે માસ લીલી પરિક્રમા થાય છે. ભાદરવા મહિનો આ પરિક્રમા માટેનો શ્રેષ્ઠ મહિનો છે. ભગવાન બાલકૃષ્ણલાલો ૭ વર્ષની વયે ગોવર્ધન પર્વત ઉચકી એક ક્રાંતિ …

શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનો ઇતિહાસ

રામેશ્વરમ્‌ જ્યોતિર્લિંગ ભગવાન શ્રીરામચંદ્રજી તથા મહાદેવ શિવજીની ઉભય મહિમાને જીવંત રાખતું દેશભરનું પ્રમુખ તીર્થ છે. સમુદ્ર તટે આવેલું રામેશ્વરતીર્થમ્‌. આજકાલતો સમુદ્ર સેતૂના રાજકારણથી તે વિશેષ ચર્ચામાં છે. પરંતુ આપણે …

શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ

હિમાલયે તું કેદારમ્‌ સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, ‘આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું, મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના …

અમરકંટક- નર્મદા મૈયાનું ઉદગમસ્થાન

ભારતની પવિત્ર નદીઓમાં જેની ગણના થાય છે. જેના દર્શન માત્રથી જ પાવન અને પવિત્ર થઇ જવાય છે. આમ તો ભારતની બધી નદીઓનું મૂળ એ દર્શનીય સ્થાન છે જ. પ્રાકૃતિક …

શ્રી આવડ માતા (તનોટ માતા) – રાજસ્થાન 

રાજસ્થાન એ કૂળદેવીઓ અને માતાઓના સ્થાનકો અને શિલ્પ સ્થાપત્યનું રાજ્ય છે. દરેક માતાઓને તેનો આગવો ઈતિહાસ અને અમુક વિશિષ્ટ લાક્ષણિકતાઓ હોય છે. એમની કહાની પણ બહુજ દિલચશ્પ હોય છે. …

શ્રી બદ્રીનાથ – ચાર ધામ યાત્રાનું અંતિમધામ

જે હિમાલય હરિદ્વારથી દૂર ફેલાયેલો નજરે પડે છે. એ હિમાલય ઋષિકેશથી નજીક જ લાગે છે. કારણકે હિમાલયની શરૂઆત જ અહીંથી શરુ થાય છે. આમ તો ચારધામની યાત્રામાં ગંગોત્રી -યમુનોત્રી અને …

યમુનોત્રી – યમુના નદીનું જન્મસ્થાન

હિમાલયમાં યાત્રા કરતા પ્રકૃતિનું દર્શન મહત્વનું છે. ઊંચા પહાડો એમાં ઉગતાં ઊંચા ઝાડો, પગથીયા જેવાં ખેતરોમાં થતી ખેતી, ગઢવાલ પ્રદેશ અને ગઢવાલી પહેરવેશ આ બધું માણવાની અને જોવાની કહો …

ગંગોત્રી – ગંગાનું જન્મ સ્થાન 

જીંદગીમાં ગમે ત્યાં ફરો ગમે ત્યાં જાઓ પણ જોવાની ફરવાની અને ભાવવિભોર થવાની જે મજા હિમાલયમાં છે એવી બીજે ક્યાંય નથી. હિમાલય જોતાં એમ લાગે કે બાકીના પહાડો તો …
error: Content is protected !!