Category: માતાજી

Ψ આઇ શ્રી વરવડી (વરૂડી) માં Ψ

આઈશ્રી વરવડી નો જન્મ ચંખડાજી ગોખરૂ (નરા શાખની પેટાશાખા) ના ઘેર ખોડાસર (તા. ભચાઉ-કચ્છ) ગામમાં થયેલો. આ વાતની પ્રતિતી કરાવતો ખોડાસરના ઉતરાદી તરફ આઈનો ઉગમણા બારનો ઓરડો છે, જ્યાં …

શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાનો ઈતિહાસ

ભાટ અને વહીવંચા એવી વાતો કરે છે કે…….. પ્રાચીનકાળમા ભગવાન ભોળા મહાદેવે સ્વહસ્તે પોતાના પટરાણી દેવી શ્રી ઉમિયાજીની સ્થાપના કરી હતી ત્યારથી તે સ્થાન ઉમિયાપુરીના નામથી ઓળખાતુ હતુ. સમયના …

ભગવતી આઈ શ્રી જીવામાં – લખીયાવીરા

માતૃપૂજાની શરૂઆત તો સૃષ્ટિના આરંભ સાથે જ થઈ હશે. ભારતમાં તો આદિકાળથી જ માતૃપૂજા થતી આવી છે. ઋગ્વદમાં પણ જગદંબાને સર્વદેવોના અધિષ્ઠાત્રી આધાર સ્વરૂપ, સર્વને ધારણ કરનારા સચ્ચિદાનંદમયી શક્તિ …

શ્રી તુલજા ભવાની માતા મંદિર- રણું

રણું સંસ્થાન એ એક પવિત્ર રમણીય સ્થાન છે. વડોદરા જીલ્લાના પાદરા તાલુકાનું આ રણું ગામ વડોદરાથી આશરે ૨૮ કી.મી.ના અંતરે આવેલું છે. મા તુલજા ભવાનીના દર્શનની સાથે સાથે ભગવાન …

ગોરના કુવાવાળી મા ચેહરનું દિવ્યધામ

કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતભરમાં મંદિરો તો પારાવાર છે ને સૌનો અજબ મહિમા પણ છે પરંતુ જ્યાં લાખો ભાવિકજનો પોતાની શ્રદ્ધાનાં ફૂલ ચઢાવતાં હોય એવાં શીધ્ર ફલ આપનારાં તીર્થો કે …

આદ્યશક્તિ માં અંબાજીનો પ્રાગટ્ય દિવસ – પોષી પૂનમ

પોષ મહિનાની પૂનમ જગત જનની માં અંબાજીનો પ્રાગટય દિવસ છે.અંબાજી માતાનો પ્રાગટય દિવસ એક રહસ્યપૂર્ણ ઘટના સમાન છે. વર્ષો અગાઉ ભયંકર દુષ્કાળ પડ્યો હતો. અનેક જીવોને જીવવું દુષ્કર બની …

દધિમતિ માતા – પુન્ડીર અને દાહીમા ક્ષત્રિયોની કુળદેવી

પુરાણોમાં ૫૧ મહાશક્તિ પીઠ અને ૨૫ ઉપપીઠોનું વર્ણન મળી છે. એમણે શક્તિ પીઠ અથવા સિદ્ધ પીઠ પણ કહેવાય છે. એમાં એક દધિમતી શક્તિ પીઠ છે ……. જે કપાલ પીઠનાં …

શ્રી હરસિધ્ધિ માતા મંદિર રાજપીપળા નો ઇતિહાસ 

નર્મદા જીલ્લાના મુખ્ય મથક રાજપીપળા મુકામે આવેલ માં હરસિધ્ધિ માતાના મંદિર નું અનેરુ મહાત્મ્ય છે. આમ જોવા જઈએ તો હરસિધ્ધિ માતાનુ મુખ્ય સ્થાન કોયલા ડુંગર પર છે જ્યાંથી માતા …

આઇ સોનલ માઁ

સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હમીરભાઇ મોડને ધરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનબાઇ …

શ્રી વૈષ્ણોદેવી મંદિર જમ્મુ (કટરા) 

જિંદગી એક ચોક્કશ ધ્યેયપ્રાપ્તિ માટે જ જીવાય, માણસ પાસે ધ્યેયો તો ઘણા છે પણ તેને પૂરાં કરવા માટે અથાગ પરિશ્રમની આવશ્યકતા પડે છે. એ ધ્યેય માત્ર પૈસા કમાવાનું કે …
error: Content is protected !!