Category: મહાપુરુષો

 શ્રી મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી )

જન્મની વિગત:  ૨ ઓક્ટોબર ૧૮૬૯ ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫ પોરબંદર, ગુજરાત, ભારત. મૃત્યુની વિગત:  ૩૦ જાન્યુઆરી,૧૯૪૮ નવી દિલ્હી, ભારત. મૃત્યુનું કારણ:  બંદુક વડે હત્યા. રહેઠાણ:  ભારત તેમજ દ.આફ્રિકા. …

જગદગુરુ આદિ શંકરાચાર્ય

અદ્વૈત દર્શનના મહાન આચાર્ય શંકરની પ્રાદુર્ભાવ ઈસ્વીસન ૭૮૮માં થયો હતો. કેરળ રાજ્યમાં અલવાઈ નદીના કિનારે આવેલાં એક નાનકડા ગામ કલાડીમાં થયો હતો. મહાન ભક્ત શિવગુરુના ઘરમાં માતા વિસિષ્ટાએ વૈશાખ …

મહાકવિ ગોસ્વામી તુલસીદાસ

(ઇસ ૧૫૧૧ -ઇસ ૧૬૨૩ ) શ્રી રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસનો જન્મ સન ૧૫૧૧માં સંવત ૧૫૬૮માં રાજપુર શ્રાવણ સુદ સાતમે થયો હતો. પિતાનું નામ આત્મારામ અને માતાનું નામ તુલસીદેવી હતું. …

મહાન ગણિતજ્ઞ આર્યભટ્ટ

આર્યભટ્ટ ભારતના સૌથી પહેલાં સૌથો મોટાં ગણિતજ્ઞ અને જ્યોતિષી હતાં. જેમણે નક્ષત્રજ્ઞાન, ગ્રહોની સ્થિતિનું જ્ઞાન, માસ જ્ઞાન અને અધિક જ્ઞાનના વિષયમાં બતાવ્યું હતું. આ કાર્યને એમણે ઇસવીસન ૪૯૯માં આર્યભટ્ટીય અને …

ભગવાન કૌટિલ્ય ( ચાણક્ય )

ચાણક્યનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના જન્મસ્થળ અંગે હજુ પણ એક વિવાદ છે અને તેમનાં જન્મને માટે કેટલાંય મતમતાંતરો પ્રવર્તે છે. બૌદ્ધ ગ્રંથ મહાવમસ મુજબ, તેમનું જન્મસ્થળ તક્ષશિલા …

 રાજા ભર્તૃહરિ / રાજા ભરથરીની સંપૂર્ણ જીવન કથા

જનશ્રુતિ અને પરંપરા અનુસાર ભર્તૂહરિ વિક્રમસંવતના પ્રવર્તક સમ્રાટ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યના અગ્રજ માનવામાં આવે છે. વિક્રમસંવત ઈસવીસન પૂર્વે ૫૬થી પ્રારંભ થાય છે. જે વિક્રમાદિત્યની પ્રૌઢાવસ્થાનો સમય રહ્યો હશે. ભર્તૂહરિ વિક્રમાંદીત્યના …

ભક્ત પ્રહલાદ અને ભગવાન નરસિંહ પ્રાગટ્ય

પરીક્ષિતે પૂછ્યું,”હે શુકદેવ ! એક વાત પૂછું? કશ્યપ ઋષિના પત્ની વિદુષી હતા અને તેને ઘરે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ જન્મ્યા. ઋષિને ઘેર રાક્ષસનો જન્મ કેમ થયો?” શુકદેવજી કહે —–” હે …

રાજા ભગીરથ અને ગંગા અવતરણ

વંશ ગોત્ર – ઈશ્વાકુ વંશ પિતા – રાજા દિલીપ રાજ્ય શાસન – અયોધ્યા અન્ય વિવરણ – ગંગા ભગીરથની પુત્રી હતી એટલે જ એને ભાગીરથી કહેવામાં આવે છે યશકીર્તિ – …
error: Content is protected !!