Category: મંદિરનો ઇતિહાસ

શરણેશ્વર મહાદેવ — અભાપુર (વિજયનગર પોળો ફોરેસ્ટ )

સાલું વિદેશ જઈએ તો એમ થાય છે કે હજી આખું ભારત તો જોયું જ નથી. ભારતમાં ફરીએ તો એમ થાય છે કે હજી ગુજરાત તો પૂરેપૂરું જોયું નથી અને …

શ્રી વિરેશ્વર મહાદેવ — કાલવણ ગામ (વિજય નગર)

ભારતમાં અને ગુજરાતમાં કેટલાંક મંદિરો એવા છે જે જયારે જાતે જઈને જોઈએ ત્યારે જ ખબર પડે કે એ ખરેખર કેટલા સુંદર છે તે. ઇડરથી વિજયનગર પોળો ફોરેસ્ટ તરફ જતાં …

શ્રી નિષ્કલંક મહાદેવ — કોળિયાક બીચ (ભાવનગર)

“સાગર કિનારે દિલ યે પુકારે ” અરે પુકારે શું કામ કે અહીંયા કોઈ નથી એમ શું કામ કહેવાનું વળી અહીં જ તો બિરાજમાન છે કલ્યાણકારી દેવાધિદેવ મહાદેવ !!! ભારતમાં …

શ્રી તુંગનાથ મહાદેવ મંદિર — ચોપટા (ઉત્તરાખંડ)

દુનિયામાં કંઇજોવાં જેવું હોય તો તે હિમાલય છે. હિમાલયમાં ઘણાં બરફના શિખરો છે જેમાંનાં બહુજ ઓછાં ભારતમાં સ્થિત છે. વધારે એ નેપાળ અને તિબેટમાં આવેલાં છે. નેપાળ યાત્રા મેં …

રોડા મંદિર સમૂહ સંકુલ (રોડાના મંદિરો)

ઉત્તર ગુજરાતમાં આવાં સ્મારક સંકુલો ઘણાં આવેલાં છે. ઘણાં વિષે આપણે જાણીએ છીએ તો ઘણાં વિષે આપણે નથી જાણતા હોતાં કે નથી આપણે જોયાં પણ હોતાં. ક્યારેક કયારેક એવું …

કેરળનું સુપ્રસિદ્ધ મંદિર સબરીમાલા શ્રી અયપ્પા સ્વામી મંદિર

કેરળ એટલે દક્ષિણ ભારતનું સ્વર્ગ. કેરળમાં ભાગ્યેજ એવી કોક જગ્યા હશે જે જોવાં જેવી ના હોય. નદી, ઝરણાઓ, અરબી સમુદ્ર, બેકવોટર, પશ્ચિમ ઘાટ, કિલ્લાઓ , મહેલો,બીચો, ચર્ચો અને મંદિરો …

શ્રી શંકરાચાર્ય મંદિર — શ્રીનગર

જગદગુરુ આદિ શંકરાચાર્ય એટલે ભારતીય તત્વજ્ઞાનનાં પિતા. તેમનો જન્મ ઇસવીસન ૭૮૮માં કેરળમાં કલાડી ગામમાં થયો હતો. તેઓ માત્ર ૩૨ વર્ષની વયે અવસાન પામ્યાં એટલે કે ઇસવીસન ૮૨૦માં. પણ ……. …

“કલેશ્વરી ધામ પરિસર” રક્ષિત સ્મારક સમુહ — લવાણા

સમગ્ર ભારતમાં એવાં કેટલાંય ઐતિહાસિક સંકુલો છે જ્યાં અનેક ઐતિહાસિક સ્મારકો આવેલાં હોય છે. દિલ્હીનું કુતુબ કોમ્પ્લેક્ષ, વિદિશા અને સાંચી, હમ્પીનાં ખંડેરો, ઓરછા અને ગ્વાલીયારનો કિલ્લો, જૈસલમેરનો કિલ્લો, જોધપુરનો …

સોલંકીયુગીન અતિપ્રખ્યાત શિવ મંદિર – ગળતેશ્વર

ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રા ધામ એટલે ડાકોર. ડાકોર એટલે મારી નસ નસમાં વહેતું મારું માદરે વતન અને મારી કર્મભૂમિ એટલે બાલાસિનોર. ડાકોરથી બાલાસિનોર નું અંતર માત્ર ૩૭ જ કિલોમીટર છે …

ચમત્કારિક “તૂટી ઝરણા” શિવમંદિર – ઝારખંડ

ભારત એ ચમત્કાર અને માન્યતાઓનો દેશ છે. મંદિર સંબંધિત કંઈ કેટલાય ચમત્કારો એવાં છે કે જેનું રહસ્ય આજ સુધી કોઈ વૈજ્ઞાનિકો પણ નથી પકડી શક્યાં. એનું રહસ્ય એ આજ …
error: Content is protected !!