Category: મંદિરનો ઇતિહાસ

શ્રી રંગનાથ સ્વામી મંદિર- શ્રીરંગમ

ભારતનું આ ખાસ ખાસમખાસ મન્દિર એ પૌરાણિક પણ છે અને આધુનિક પણ છે. શિલ્પસ્થાપત્યકલા એમાં ચાર ચાંદ લગાડનારી છે. ગણતા થાકી જાવ એટલાં મંદિરો છે અને ગોપુરમો છે અહી. …

🚩 લેપાક્ષી મંદિર આંધ્રપ્રદેશ 🚩

ભારત એટલે સંસ્કૃતિ ભારત એટલે ગૌરવવંતો ઇતિહાસ ભારત એટલે વિશ્વની પાયાની ધરોહર ભારત એટલે શિલ્પસ્થાપત્યો ભારત એટલે કલાનો રસથાળ ભારત એટલે ભાષાસાહિત્યનો વૈભવ ભારત એટલે આદિકાળથી સમૃદ્ધ સાહિત્ય ભારત …

🚩દેરાણી જેઠાણી મંદિર- 🚩તાલા અમેરિકાપા, વિલાસપુર, છત્તીસગઢ

મંદિરનું નામ, ગામનું નામ, જિલ્લાનું નામ અને રાજ્યનું નામ આપી જ દીધું છે. તેમ છતાં પણ સુલભતા ખાતર હું આપવાનો જ છું. શીર્ષક વગર લેખ આગળ ન ધપાવાય માટે …

🚩 હોયસલેશ્વર મંદિર હળેબીડુ- કર્ણાટક 🚩

બેલૂર અને હળેબીડુ ભારતના બે જગવિખ્યાત ટ્વિન્સ સ્થાપત્ય નગરો છે. આ બંને હોયસાલવંશના શાસનકાળ દરમિયાન જ બન્યાં છે. બન્ને હોયસાલ સ્થાપત્યના નમૂના છે. આ બન્ને નગરો એ વારાફરતી હોયસાલ …

વાંગત શિવમંદિર પરિસર- કાશ્મીર

આ આપણું જ કાશ્મીર છે, પાપી પાકિસ્તાને પચાવેલું પાકિસ્તાન નહીં, જો તમે ઈતિહાસ જાણતા હોવ તો કાશ્મીર ઐતિહાસિક દ્રષ્ટિકોણથી સનાતન ધર્મનો એક અચલ, મહાન અને અદ્ભુત ગઢ રહ્યો છે. …

જ્યાં વર્ષોથી ૨૪ કલાક અખંડ “શ્રી રામ ધૂન” ચાલુ છે એવું જામનગરનું શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર

ગીનીસ બૂક્ વલ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવેલ જામનગરનું સુરક્ષા કવચ એટલે શ્રી બાલા હનુમાન સકીર્તન મંદિર જ્યાં સતત ૨૪ કલાક “શ્રી રામ નામ ધૂન” અવિરત ચાલુ છે. શ્રી બાલાહનુમાન સંકીર્તન …

ચુંવાળ પંથકના રુદાતલ ગામે આવેલ આશરે ૧૨૦૦ વર્ષ પુરાણું રિધ્ધી સિધ્ધિ સાથેનુ ગણપતિદાદાનું મંદિર અનેરો મહિમા ધરાવે છે

દેત્રોજ તાલુકાના ચુંવાળ પંથકમાં રુદાતલ ગામે આશરે ૧૨૦૦ વર્ષ પુરાણું રિધ્ધી સિધ્ધિ સાથેનુ અનેરો મહિમા ધરાવતું મંદિર આવેલું છે. આ ગણપતિદાદાની સામે મુષક મહારાજને શ્રધ્ધાળુઓ કાનમાં કોઇપણ અરજ કરે …

શ્રી માલબાપાનું મંદિર- માણેકવાડા

પદ્મશ્રી લોકસાહિત્યકાર ભીખુદાન ગઢવી મુળ કેશોદ તાલુકાના માણેકવાડા ગામના વતની. જૂનાગઢથી વેરાવળ તરફ જતા સ્ટેટ હાઇવે પર, જૂનાગઢથી ૩૦ કિલોમીટર અને કેશોદથી ૧૫ કિલોમીટર દૂર આવેલું નાગદેવતાનું સુંદર મંદિર …

કરમનઘાટ હનુમાનજી મંદિર -હૈદરાબાદ

ભલે વેદકાળમાં ભગવાન હનુમાનજીનો ઉલ્લેખ ના થયો હોય પણ પુરાણો અને રામાયણમાં ભગવાન હનુમાનજીની કથાઓ- ગાથાઓ ભરપુર ગાવામાં આવી છે. ભગવાન હનુમાનજી પરમ કૃપાળુ પરમેશ્વરની સૌથી વધુ લોકપ્રિય અવધારણાઓ …

ભગવાન હનુમાનજી અને પત્ની સુવર્ચલા મંદિર – યેલ્લાડુ (ખમ્મમ – તેલંગાણા)

રાજ્યો બદલાયાં, લોકો બદલાયાં અને લોકમાનસ પણ બદલાયું, જાતિઓ પણ બદલાઈ પણ એક બદી જે ઉધઈની જેમ માનવજાતને ખત્મ કરે છે એ તો આવી જ ગઈ અને તે છે …
error: Content is protected !!