Category: મંદિરનો ઇતિહાસ

સૂર્ય મંદિર – બુધની નરહત, ઉત્તરપ્રદેશ

બૂંદેલખંડ એ એની સ્થપત્યકલા અને એમની વીરતા માટે પ્રખ્યાત છે. બૂંડેલખંડના ચંદેલાઓ એ સૂર્યમંદિર અને શિવાલયો તથા મહેલો અને દુર્ગોના બાંધકામ માટે જાણીતા છે પુરાતત્વવિદો, આર્કિટેક્ટ, કલાકારો અને ઈતિહાસકારો …

લાડ ખાન મંદિર- ઐહોલ, કર્ણાટક

ઐહોલ વિષે તો હું વિગતે લેખ કરવાનો જ છું પણ એ પહેલાં આ એક નામના મંદિરે મને આ લેખ લખવા પ્રેર્યો છે. નામ છે મુસ્લિમ અને મંદિર છે હિંદુ …

વિરૂપાક્ષ મંદિર – પત્તદકલ, કર્ણાટક

આમ તો ભારતમાં ઘણાં વિરૂપાક્ષ મંદિરો આવેલાં છે. એ બધાં જ જોવાંલાયક તો છે જ. આ બધાં વિરૂપાક્ષ મંદિરો એ ભગવાન શિવજીને સમર્પિત છે. પણ એની ક્લા કોત્રણી અને …

પત્તદકલ મંદિર સમૂહ – કર્ણાટક

બાદામીથી જ પત્તદકલ જવું વધારે સારું. કારણકે બાદામી એ બિજાપુરથી જ વધારે નજીક પડે. બાદામીથી પત્તદકલ એ માત્ર ૨૨.૪ કીલોમીટરના અંતરે જ છે. આમેય લોકો બાદામી –પત્તદકલ – ઐહોલ …

કંડારિયા મહાદેવ મંદિર- ખજુરાહો, મધ્યપ્રદેશ

કંડારિયા મહાદેવ મંદિર મધ્ય ભારતમાં મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે. તે ખજુરાહો ગામમાં આવેલું છે, અને મંદિર સંકુલ ૬ ચોરસ કિલોમીટર (૨.૩ ચોરસ માઇલ) વિસ્તારમાં ફેલાયેલું છે. તે …

બદામી/બાદામીની ગુફાઓ – કર્ણાટક

ભારતમાં કર્ણાટક એક એવું રાજ્ય છે કે જ્યાં પહાડો છે અને ત્યાં ખડકાળ પ્રદેશ વધારે છે માટે જ અહીં શિલ્પ સ્થાપત્ય કલા સોળે કળાએ ખીલી છે. હમ્પી અને બાદામી …

રાહિલિયા સૂર્યમંદિર – મ્હોબા, બૂંદેલખંડ

ભારતમાં સૂર્યપૂજા તો છેક વૈદિક કાળથી ચાલી આવે છે. પ્રજાને સૂર્યપૂજાની સહુલિયત પુરી પાડવા માટે જ શતાબ્દીઓ પહેલાંથી જ સૂર્યમંદિરો બાંધવાની શરૂઆત થઈ હતી. આ એક સૂર્ય મંદિર જ …

ભગવાન હનુમાનજીનું જન્મસ્થાન આંજનેય હિલ હમ્પી

હમ્પીની આ ટેકરી હનુમાનનું જન્મસ્થળ માનવામાં આવે છે, જે અનેગોંડી વિસ્તારની મધ્યમાં સ્થિત છે. જ્યારે તમે કેમ્પા ભૂપ્સના પાથ સાથે ટ્રેક કરો ત્યારે તમે નદીની હમ્પી બાજુથી આ ટેકરી …

🚩 કૈલાશનાથ મંદિર – કાંચીપુરમ 🚩

ભારત એટલે મંદિરોની વિપુલતા અને મંદિરો વગરનાં ભારતની કલ્પના કરવી પણ મુસ્કેલ છે. હવે પ્રશ્ન એ થાય કે ક્યાં અને કોનાં મંદિરો ? અરે મિત્રો… મંદિરો એ મંદિરો છે …

શ્રી વીરનારાયણ મંદિર- બેલાવડી, કર્ણાટક

દક્ષિણ ભારતમાં શ્રી વીરનારાયણ મંદિરોની બોલબાલા છે. આ જ સમયમાં વૈષ્ણવ ધર્મ એની ચરમ સીમાએ હતો. હોયસાલવંશના રાજાઓએ મધ્યકાળમાં ઘણાં વૈષ્ણવ મંદિરો બાંધ્યાં છે. એમ વીરનારાયણ મંદિરો પણ ઘણાં …
error: Content is protected !!