Category: જનમેજય અધ્વર્યુ

🚩 પાષાણ રથ હમ્પી 🚩

હમ્પી એટલે સ્થાપત્યનો વિસ્તારવાદ એટલે જ તો હમ્પી એ સમયનું જ નહી પણ વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં મહાસમ્રાજ્ય ગણાય છે. આમ તો આપણી વૈદિક સંકૃતિ જ બધાંના મૂળમાં છે જેનાં …

🚩દેરાણી જેઠાણી મંદિર- 🚩તાલા અમેરિકાપા, વિલાસપુર, છત્તીસગઢ

મંદિરનું નામ, ગામનું નામ, જિલ્લાનું નામ અને રાજ્યનું નામ આપી જ દીધું છે. તેમ છતાં પણ સુલભતા ખાતર હું આપવાનો જ છું. શીર્ષક વગર લેખ આગળ ન ધપાવાય માટે …

🚩 હોયસલેશ્વર મંદિર હળેબીડુ- કર્ણાટક 🚩

બેલૂર અને હળેબીડુ ભારતના બે જગવિખ્યાત ટ્વિન્સ સ્થાપત્ય નગરો છે. આ બંને હોયસાલવંશના શાસનકાળ દરમિયાન જ બન્યાં છે. બન્ને હોયસાલ સ્થાપત્યના નમૂના છે. આ બન્ને નગરો એ વારાફરતી હોયસાલ …

વાંગત શિવમંદિર પરિસર- કાશ્મીર

આ આપણું જ કાશ્મીર છે, પાપી પાકિસ્તાને પચાવેલું પાકિસ્તાન નહીં, જો તમે ઈતિહાસ જાણતા હોવ તો કાશ્મીર ઐતિહાસિક દ્રષ્ટિકોણથી સનાતન ધર્મનો એક અચલ, મહાન અને અદ્ભુત ગઢ રહ્યો છે. …

મહારાજા છત્રસાલ બુંદેલા ⚔ ભારતના પ્રતાપી રાજાઓ ⚔

ஜ۩۞۩ஜ મહારાજા છત્રસાલ બુંદેલા ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ બુંદેલા રાજવંશ ஜ۩۞۩ஜ (ઈસવીસન ૧૬૪૯થી ઇસવીસન ૧૭૩૧ ) ઈતિહાસ જેટલો રચાય છે એટલો લખાતો નથી. ક્યારેક દંતકથા કે વાર્તાઓનું મૂળ શોધવામાં આવે ને …

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત- સેલ્યુકસ સંધિનું મૂલ્યાંકન ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત-સેલ્યુકસ સંધિનું મૂલ્યાંકન ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૨૯૮) ઈતિહાસ એટલે મતમતાંતર અને વાદવિવાદો નહીં પણ પોતાનાં મતોને એક ઠોસ આધાર પર રજુ …

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત મૌર્યની વિજયગાથાઓ ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૨૯૮) ઇતિહાસનાં અધ્યયનનું વાસ્તવિક પ્રયોજન એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ છે. અતીતનો સમ્યક બોધ વર્તમાનને બરોબર રીતે …

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વકથા અને ચંદ્રગુપ્તનું કૂળ ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત મૌર્યની પૂર્વકથા અને ચંદ્રગુપ્તનું કૂળ ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૧૮૦) આજકાલ ઘણીવાર એવો પ્રશ્ન પૂછવામાં આવે છે કે — “ઇતિહાસના અભ્યાસથી …

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ મૌર્ય વંશનાં સ્રોતો અને વંશાવલી ۞

⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ஜ۩۞۩ஜ મૌર્ય વંશનાં સ્રોતો અને વંશાવલી ஜ۩۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૧૮૦) “હિંદુ લોકોમાં પરલોકદ્રષ્ટિ વધારે છે ને આ લોકની વ્યવસ્થા વિષે સાવ …

⚔ ભારત પર થયેલું યુનાની આક્રમણ ⚔ સિકંદરનું કથિત આક્રમણ ભાગ – 2

ஜ۩۞۩ஜ સિકંદરનું કથિત આક્રમણ ۞۩ஜ (ઈસવીસન પૂર્વે ૩૨૭થી ઇસવીસન પૂર્વે ૩૨૫ ) ——– ભાગ -૨ ——— “સિકંદરના આક્રમણે “ભારત”ને March Divided અને Fight Unitedનો સિધાંત શીખવ્યો.”——– ડો. ટાર્ન ઈતિહાસકારો …
error: Content is protected !!